________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતી રાસ
૨૮૦ દવ દાધા કૃમ અરણ્યમાં, જેમ કેઈ રહે અંકૂર તેમ અમ કુલ સંતતિ વિષે, એક રહ્યો તું સૂર. જન રક્ષા કરવા ભણું, જા તું મુજ આદેશ; મુખ્ય પ્રવાહ દડે કરી, ગંગા કરે પ્રવેશ. તાત આદેશ સુણ કરી,ચાલ્યો ભગીરથ તામ; શ્રી જીવરનમવાભણ, ચા સગર નર સ્વામિ. ૫ નમી સ્તવી જીનરાયને, સુણી ધરમ ઉપદેશ
યુગપતુ મૃત્યુ નિજ પુત્રને, પૂછે તમનરેસ. ૬. હાલ-પડવે બે મેરજ રેશે કેઈલી હો લાલ
જો કેઈલી. એ દેશી. ૯ શ્રી છનવર કહે પૂર્વ ભવે, સુત તાહરા હે લાલ; ભવે સુત તાહરા, ચેર પલ્લીમાં ભીલ હુતા, અતિ
આકરા હો લાલ. હુ. નિસિદિન પરધન ધ્યાન હરણ પરગના હે લાલ હ લૂટે દેશવિદેશ, કરણ પુર ભંગના હો લાલ. ક. ૧ ભજિલપુરથી સંઘ શત્રુંજય ચાલીયે હે લાલ; ધણકણ રિદ્ધિ સમૃદ્ધિ ભર્યો, તેણે ભાલીયે હલાલ. ભ. પાપી માંહે માંહિ વિચાર કીયે મિલી હે લાલ. વિ. લુટીને એ સાથ કુમતિએ અટકલી હે લાલ. કું. ૨ સાઠિ સહસતે ચેરે વિચાર કી ઇસ હે લાલ વિ. તે માટે એક કુંભાર ભદ્રાતમ ગુણ તિસે હે લાલ. ભ. સાંભલિ ભાષે તાસકિ બિગ ૨ તુમ ભણી હે લાલકિથિ. જાણી જે છે આજ દે તુમ મતિ હણી હે લાલ. દેવે. ૩
For Private And Personal Use Only