________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થશાસ.
૨૪૩
વલી પૂરવકર્મ સવેગથી, હવણતું વવર એહરે. સુખ સંસારતા ગયા, વલી શીલ ગયે ગુણ ગેહરે. ના. ૧૬ સ્વાધીન પુરૂષ નારી હેવે, તે મનમથને સુખ હુઈરે; નહોતે સ્વાન સુનીપરે, નિસિ દિવસ નહી સુખ કેઈરે. ના. ૧૭ નર્ભય જીણુંદ આગલિ, તમે પૂર્વે દીધે એલરે; તારો વચન ન લાપણું, તે તમે કીધ નિટેલરે, ના. ૧૮ પરીક્ષા કરવાને કારણે, એક વાર કહયે હિત વયણરે; હાહા થડા કારણે, કેબે રાતા કીયા નેણ. ના. ૧૯ વ્રતશીલ અને સુખ બે થકી, કુલવંતી અમે થઈબ્રણરે; પાવકમહિ બલિ હિવે, જીવે હિવે અનણરે. ના. ૨૦ એ વાત સુવચન સુણી કરી, તેહસું નૃપ મેહે લીરે વચન સંભાયા આપણે, તેહને ભાષે સુપ્રવીણરે. ના. ૨૧ જે તાતતણે તાતે કહયે, જે કીધો માહરે તાતરે. તેહને મુત હુંકિમકરૂં. તે પર્વતણી સુણીઘાત. ના. ૨૨ હરિણાક્ષી હિરણ્યમહાગ્રહ-માનની મધરે મનભેદરે. ઇભ મ-તેજગામિની વાળ ધરે ઉમેદ–ના. ૨૩ એ કેશ કૃશાંગી લે સહુ, મકરે સુખ ધર્મનીહાણ ત્રીજે ખંડે ત્રેવીસમી ઢાલ, કહી જીન હર્ષ સુજાણરે. ના. ૨૩ સર્વ ગાથા, ૭૬૪
હા. ઈષત મુલકી (મલક) તે કહે, કેમલ વચનેતામ; ભૂમિનાથ તુમ સરિખા, સત્ય વચનના ઠામ. અંગીકાર વિઘાતનર, મેટે પાપી તેહ સદા અસુચિતસુભારથી, વસુધા ખેદ ધરેહ. ૨
For Private And Personal Use Only