________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૨૪૧
પુન્ય સદા કી થકે સ્વર્ગ સિદ્ધિ સુખ; એ આઠમિ પક્ષ ખંડના, જો ન હવે પરતક્ષ. ઉપજે હરિણુક્ષિ સુણ, જીવ શુભાશુભ કર્મ; પર્વે અન્યભવ આઉછે, પરિણામે એ મર્મ. ૪ તે માટે આરંભ સહ, છેડી ગૃહ વ્યાપાર; સુભ કર્મ ઈહાં કીજીએ, અસુભતણે પરિહાર. ૫ સ્નાન ન કરીએ એ દિને, સ્ત્રી સેવાને ત્યાગ; કલહ થૂતહાસી પ્રમુખ, મત્સર કેધ ન લાગ. ૬ કિમપિ પ્રમાદ નકીજીએ,ધરીએ મન સુભ ધ્યાન,
મરણ પરમેષ્ઠીતણે, ધરીએ હૃદય પ્રધાન. ૭ સામાયિક પૈષધ સુવ્રત, છઠ અઠમતપ મુખ; પર્વે એ જનવર પૂજીએ, લહીએ વંછીત સુખ. ૮ ત્રવેદશીને સપ્તમી, લેક જણવા કામ; થાય મુજ આદેશથી, પડહ નગરમેં આમ. ૯ દુર્લભ દેવી ત્રિલેકમે, આઠમિ ચિદશિ પર્વ, ભક્તિ કરે છેનવર તણી, શિવ સુખ લે અખ. ૧૦
હાલ-નણંદ રેકડા, એ દેશી. ર૩. નૃપ ઉક્ત સુણને ઉર્વસી, દેખીને એહવે સંચરે; નિશ્ચય દેખી ઈસું કહઈ, ચતુરા ગિરા વાકય પ્રપંચરે. નાહ સુણે તમને કહું, કેમ હારે નરભવ એહરે, રૂપ રાજ્ય સુખ તપ કલેશે, કાંઈ કંત વિડએ દેહેરે. ૨ નિજ ઈછાએ સુખ ભેગ, કિહાંવલી માનવ અવતારરે, રાજય નિહાંર સુખવલી, કિહાં મલસે એહવી નારરે, ના. ૩
For Private And Personal Use Only