________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
શ્રીશત્રુક્યતીર્થસસ હાલ–વાલા હારે જુહારડે માનજેરે કાનયા મહારે જુહાડો માનજે. એ દેશી. ૨૦
રાગ-પરકીર્યો. રાજેસરથે તે વેષમુનીને લે જયેરે, ભરતેસ
રથે વેષ મુનીને લેજે રે; થાતે એ વાંદે જેમ નરનારી.
રા૦ ૧. ઇંદ્ર આદિશે દેવતારે, વ્રત મુદ્રા દે આણિક સર્વવિરતિ લેઈઉચર્યા, કાંઉ દંડક મધુરી વાણિરે. રાત્રે ૧ દશ સહસ્ત્ર ભરતે સસુરે, રાજવીએ વ્રત લીધ; પરંભવ સેવા સુખ કરી, સંઘાત સ્વામીને કીધરે. રાઈ સુર અસુર નર કેવલીર, વાંધા ભક્તિ વિશેષ; અનુકમિ રાજ રૂષી સહ, કાંઇ વાંધા મુનિવર શેષરે. ર૦ ૩ ધરાભાર ધરવા ભણી, ભરત સુત બલવંતરે; આદિત યશાને સુરમલી, રાજ્યને અભિષેક કરંત. રાત્ર કેવલ જ્ઞાન લહ્યા પછી, રૂષભ શાની જેમ તેહ, ગામાગરપુર વિહતા, સમતારસ પૂરિત દેહરે. રા. ધર્મોપદેશ દેઈ કરી, પ્રતિબધે ભવ્ય જીવ; પૂર્વ લક્ષ પરિવારનું, કરે ભરત વિહાર સુદીવરે. રા. ૬ અષ્ટાપદગિરિ જાઈને રે, ભરત મુનીશ્વર તામ; ચાર આહાર તજ્યા ઈહાં, પામવા શિવપુરી ઠામ. રા. ૭ કીધી તાસ સંલેષનારે, સિદ્ધાનંત ચતુર્ણ; વરે મોક્ષ બીજા મુનિ, અનુક્રમે પામી તુષ્ટિકરે. રાત્રે ૮ સ્વામી જેમ સ્વામી તણરે, પુત્ર ભણી સુર રાય, મહિમા કીધે નિર્વાણુની, તિહાં ઉંચે ચઢ્ય કરાયરે. ૨૦૧૯
વાર
ચા ,
છે
અગિકાર કરે
For Private And Personal Use Only