________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
શ્રીમાન જિનપ્રિણીત.
ઉદ્યાન પાલક ઉતાવળે, જઈ ભરત ભણી સંભળાવે; ભરતેશર વચન સુણી કરી, મનમાહિબદુઃખ પાવેરે.તુ. ૧૧ વિણિ યાન સકલ પરિવારનું, પાદચારી ચલે નરરાય રે; આંસુ ધારા નયણે વહે, કટકાદિક પીડા પારે. તું. ૧૨ પ્રભુ દેખી અવસ્થા એહવી, નરનારી ગત અણુ દરે; નિજ નારિતણે પરિવારનું, અષ્ટાદપ ચઢયા નરિરે. તું. ૧૩ પર્યક્કાસને બેઠા થકા, ઇંદ્રિય આશ્રવ સહુ ક્યારે; નયણે જલ ભરત ચરણે નમે, ભરતેશ પ્રભુ આ ક્યારે તૂ. ૨૪ ઈદ્ર સિઠ પણ આવીયા, પ્રભુને પ્રદક્ષિણ ઈ રે;
કાકુલ આંસુ નાંખતા, દુઃખ ધરતા પાય નમેઈરે. ૨૫ નેઉપક્ષ એકે હણતા, શેષ થાકે ઇણ અવસાણે રે; સુખમાં દુખમા આરાતણી, અવસર્પિણ જગ ભાણેરેતુ. ૧૬ માઘ કૃષ્ણ ત્રયોદશીદિને, પર્યડકાસને પુર્વાહેર; સ્થલ એગ કાયામન વચના, મૂક્યા સગલાઈકાનેરે. ત. ૧૭ પ્રભુ સુખમ કાયાગઈ કરી, રૂ બાદરાય ગેરે; સૂક્ષ્મ ક્રિય નામ શુકલધ્યાનને, પામે ત્રીજો સગેરે ૧૮ અસૂસૂક્ષ્મ તત્વ યેગેછિન્ન, ક્રિયંતિમ ચે આસ્વાદીરે; સધ્યાન લેકેૐ રૂષભજી, પહંતા તારક અપ્રમાદરે તુ. ૧૯ બાહુબલિ આદિક પણ સહુ, ધ્યાનાંતરિ આશ્રીતચિતરે સુનિવર પણ પ્રભુ જીમ પામી, અવ્યયપદ સુખ અનંતેરે. ૨૦ નારકિયાને પણ સુખ થયે, જગતનિ થયે સુપ્રકાસોર નિર્વાણ કલ્યાણક પ્રભુતણે, થેયે દુખને નાસરે. ત. ૨૨
For Private And Personal Use Only