________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજ્યતીથૅરાસ.
રેખા
તીન;
૨
૩
૪
વીસુધ પરીક્ષા તેહને, થે કીધી દક્ષિણા ઉત્તરે, કાકિણી રત્ને પીન. ७ હાલ-મ્હારા લાલ પીવે રંગ છેતરા. એ દેશી. ૧૮ તુમને વ્હીક છે મ્હારી, તે કારણે માહન માહનરે, પ્રભાત સમય એહુવું ચકી, તેહને કહે વચન સુહાવનરે તે સાંભલિ કરે વિચારણા, ભરતેશ પ્રમાદ મૂકાવે; રેખા તુમારે ત્રણ કેશી, તે કહે અને માહન દાવેરે, તુ અહિં તયતી શ્રાદ્ધ ધર્મની, ગુણુરાશી કરમિત લાવ્યારે તે શ્રાવકને ચક્રી તા, ચારવેદ સુભેદ ભણાવ્યારે. તું. જેમ જીનવરથી ધર્મ વિસ્તર્યાં, તેમ ભરતથી એ આચારારે, સાધીવત્સલ વિસ્તર્યાં, અંતે પુન્યતણા ભંડારારે, તુ હવે રૂષભ જીજ્ઞેસર વિહરતા, ભવ્યપ્રાણી પ્રતિષેધ તારે; સાઢાષટ શત ઉપર વલી, એ ાજન મુનિ પરિવાર રે. તુ. પચસુમતિ ગુપતિ પ’ચત્રતધરા, એકલાખ પચાસહજારેીરે; ચતુર્વિધની સંઘની થાપના, કીધી મારગ સાધતારે. તુ. તીનલાખ સુવ્રતધર સાધવી, તીનલાખ શ્રાવક ગુણખાણુારે; પચાસસહસ્ર ઉપરિવલી, સુદ્ધસમક્તિ જાસ વખાણુારે.તુ ૮ પાંચ લાખ સાઢા ચારસે થઇ, શ્રાવિકા એતલી વ્રત સુધી પ્રભુને કેવળ ઉપના પછી, એતલી પોતે પ્રતિષીફ્ તુ ટ પાલી વ્રત પુરવલક્ષ જગધણી, મોક્ષકાલ પોતાના જાણીરે; પહેતા અષ્ટાપદ પર્વતે, ઉપગારી રાખણુ પ્રાણીરે. તું. ૯ તિહાં શુધ્ધ પ્રદેશે આવિને, દસ સહસ મુનિપરિવારેરે; અણુસણુ કીધા જગદીસરે, આતમ પરકામ સમારેરે. તું ૧૦
For Private And Personal Use Only
૨૨૩
૧