________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ૧૯૯, અને લાગે એહ નીર, માટી નિગમે રેગ; કાદ એષધિ છમ ધમી, પામે કંચન યોગ. ૧૦ સાંજલિ મહિમા એહની, સુણી જીન મુખથી રાય; સુખ પામે એ પુર વિષે, જીમ શાંતન સુત થાય. ૧૧ હાલ-નર ભવ નગર સુહામણે વિણ
- જારેરે-અ દેશી. ઈણ હીજ ભરત ક્ષેત્રમાં, સુણિ રાજા, શ્રી પુર શાંતનરાયડે સુ. સર્વ રાજ સુખ લેગવે. સુ. નરપતિ સેવે પાયો, સણિ રાજાશે. રાણ સુશીલા જેહને, સુ. શીલવતી ગુણ ખાણિ હેસુ. પ્રીતમસું સુખ ભગવે, સુ. બેલે મીઠી વાણિહે. સુ. ૨ પુત્ર જણે તિણિ અન્યદા, મુ. કુષ્ટિ જવરાતિ
સ્થામ છેસુ. જનમ સમય હસ્તી સહુ, સુ. મૂઆ ન રહ્યા નામહો. સુ. હવે બીજે પણ સુત જ , સુ. અશ્વ મૂયા તત્કાલિદે. સુ. ધર્મ જેમ હિંસાથકી, સુ. લાભ થકી ગુણ માલહે. સુ. ૪ સુત આવ્યે ત્રીજે વલી, સુ. રૂધિગઈ સહુ તામહે સુ. ચોથે સુતે આવ્યું કે, સુ. વૈરી વી ગામહે. . લશ્કર સહ નાસી ગયે, સુશાંતન નૃપ લેઈ રાતિહ, સુ. નારિ સુસીલા પુત્રસું, સુ નીકલીયે કહાં જાતિહ. સુ. નીલ મહાનલ એહવા, સુ. કાલ મહાકાલ નામહ, સુ. ચ્યારે સુત ગાદિતા, સુ ચારે સરખા યામ. સ. ૭ કર્કશ વાણી જેહની, સુ. નિર્ગુણ પાળી ક્રુરસુ. સખ્તવ્યસન વ્યગ્ર મન સદા, સુમુખકાયા નહીતુ રહે. સુ, ૮
For Private And Personal Use Only