________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ. હવે વામી સંયમ રહે, કૃષ્ણાષ્ટમીત્રમાસ. સુ ઉત્તરાષાઢ શશી ગઈ, અપરાજા ઈ ઉલ્લાસ. સુ. રાગ દ્વેષ અરિ જીપીયા, ભાગ્યામદ અભિમાન હે; સુ; ઇંદ્રિય વિષય નિવારી, મની પ્રભુ રહે ધ્યાનહે; સુ. વિ. વિચરે ઇર્ચ સેધતા, પ્રાણીને હિતકારહ, સુ. દેહતણું મમતા તજી, પુહીક વિહારહે. સુ. વિ. ભરત અધા ભોગવે, રાજય પિતાને દીધહે, સુક ન્યાયે રાજ્યપાલે ભલો, પ્રજા સુખિણી કીધો. સ. વિ. ૧૧ હવે શ્રીરૂષભ જણેસરૂ, ભમે નગરપુર ગામહે સુક આહારમિનહિ એખણી લેક જાણે નહિ નામહે. સુ. વિ. ૧૨ સુધા પીડીત તાપસ થયા, કચ્છાદિક મુનિરાય હે, સુ. યુગાદીસને ધ્યાવતાં, કંદમૂલ ફલ ખાય હો. સુ. વિ. આપે પ્રભુને રથ તુરી, માતાધે માતગ હે; સુ. વિશ્વ હિરણ્ય કન્યા દઈ, મુગ્ધ લોક મન રંગ હો. સુ. વિ. ૧૪ સ્વામી કિમપિ ન સંગ્રહે, જે નહિ સનમુખ છે. ઘરઘરથી એમનીસરે, લેક કરે મહાદુઃખ હે. સુ. વ્રતથી એક વરસ રહ્યા, નિરાહાર જગદિશ છે. સુ. ગજપુરનગરે આવીયા, માનવતી જગદીશ હે. બાહુબલને પિતર, તિહું શ્રેયાંસકુમાર હે; સુ. જાતિસ્મરણ પામી, દેખી જગદાધાર છે. સુ. પ્રભુસુ પૂર્વ ભવત,દીઠ સંબંધ અખંડ છે. સુ. કહે જીન હર્ષ પૂરી થઈ, ઢાલ ત્રીજી બીજે ખંડ છે. સુ. વિ. | સર્વગાથા.
૧ એષણીયા
-
-
-
For Private And Personal Use Only