________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માનું જિનહર્ષપ્રણીત. ઢાલ ખુબ ખડાતી એ દેશી. ૩૭, ચિતા સાયરમાં પોજી, કીજે કિસે વિચાર, નૃતિ મનમાંહે ચિંતવે, લાગી લાય કૂ ખણેજી,
ઉદ્યમતેહ આધાર. નૃ. ૧ ચાત્યે મરિવા ભણીજી બી ઐથી કેમ; . છેડિ મરણ પ્રસંગથી, જાગો વધ કીધે એમ. નૃ. ૨ એહવું મનમે સેચતાં, છતે નારી કહે તામ; ન. રેરે મૂઢ પ્રઢ પાપીજી, સું દુઃખચિંતે આમ. ન. ધર્મથકી અધિકે નહીછે, જાણે પંડિત જેહ; ન. મરતા પણ સ્મરણ કરેજી, દુર્ગતિ તારે તેહ. મૃ તુજ કુલદેવી અંબિકાજી, પ્રતિબોધવા કાજ; નૃ. ચંદ્રપુરે આકાશથી, કલેક પત્ર આવાજ. નૃ. ૫ ક્રિમ હાની વૃતઈ પાપથી, નવ પરીખણ કામ; ન. સુરભિરૂપ કરી આવી છે, ને એવા ચિત્ત વાલ. નૃ. કેપ કલુષ અજી (હજી) લગેજી, તારે મન છે રાય, નૃ. તું અગ્ય સુભ ધર્મને, ભમિ તું તિથ સ્વકાય. . જયારે સમતા આવિયૅજી, ધ હીયાથી જાય; 7. વેલા ધર્મ આરાધિવા, તું કને કહિસું આઈ. ન. ૮ એહવું કહિ દેવી ગઇજી, કડુ વિચારે ચિત્ત, નૃ. અહો ભાગ્ય માહરે જાગે, થા ધર્મ પ્રાપત્તિ. નૃ. હિવે તિહાથી રાજ સમેજી, કધપાવક વિધ્યાત•. સત્વ વિષે સમતા ધરેજી, ગિરિ કુલ્લાકે જાતિ. મૃ. ૧૦ ઈણ અવસર પશ્ચિમ યામંજી, મનમેં મચ્છર ધારિ, નં.
For Private And Personal Use Only