________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણીત. શક શત્રુ ય તીર્થ સાર, પૂજ્ય સમર્પો ધે સુખ અપાર; શ્રવણ સુણે દગ થે સંઈ પાતક સર્વ યંકર હેઈ. ૬ પ્રશાંતાત્મા પાતક ભીરૂ, જ્યારે માનવ હેઈ સધી; ચોગ્ય તીર્થ ને થાઈ તિવાર, શત્રુંજય દુખ દેહગ વાર. ૭ પૂર્વે ચંદ્રપુર રાય સુણજે, (કુંડુરાજન) અધમ મુણીજે; ગિણી જ દેવ સુગુરૂ વૃધનવિમાને, રહે ઉન્નમત્ત સદા મદપાને. ૮ વિણ અપરાધે દેરા ચઢાઈદંડી દાન સંગ્રહે, અવાઈસેવે નિતિ લપટ પરનારી, પાહી ઓધે કર્મ ભારી. ૯ ભક્ષણ કરે અભક્ષ સદાઈ, પિય અપેય વિરતિ નહીં કાજ ગે, સ્ત્રી, બ્રહ્મ, બાલકની હત્યા કરતા સમય ગુમાવે નિત્યા. ૧૦ અન્ય દિવસ રોગે તનુ ધાર્યો, મિત્ર તણી પરિધર્મ સંભાયે, તે તલે ગય ગણથી પડી, લેક પત્ર દેખી ચિત્તચઢીયે. ૧૧ તત્રય ધર્માદ્વિવિગતૈશ્વર્યો, ધર્મ મેવ નિહંતિયઃ કર્થ શુભા ગતિ ર્ભાવી, સ્વસ્વામિદ્રહ પાતકી. ૧ એહલેક પત્રમે લિખી, વાંચી હર્ષ લહેથયો સુખીયે, તેહ અર્થ હૈયામાં ધરી, ચિંતે મનમાંહિ ગુણ ભરીયે. ૧૨ અહો અજ્ઞાને નડીયે, માયા મોહમાંહે હું પડી ચાપ કી મેં ઘર અપાર, નરકાદિક દુઃખના દાતાર. ૧૩ ચિંતાતુર ગૃહથી નીસરી, સુરત રાજકાજ પરિહરીયે, રાત્રિ સમય જેમ કાંઈ ન જાણે, મરવાની ઈચ્છા મન આણે. ૧૪ પૃપાપાત કરૂં ગિરિ ચઢીને, પાપ ઉતારું તિહાંથી પડિને; ઈમ ચિંતનપ બાહિર ચાલે, ગાય મિલી એકવાર વિચાલે. ૧૫
For Private And Personal Use Only