________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણત. મહીપાલ સેના બલવંતી, અરિદલ હાર મનાઈજી; એ જીનહર્ષ થઈ સંપૂર્ણ, ઢાલ અઠાવીસમી ગાઈજી. પૂ. ૧૬. સર્વગાથા. ૬૪૭.
દૂહા, દિશોદિઈ નાસી ગયા, વયરી સૈન્ય સહિત; ફિરિ પાછો જેવે નહિ. સહુ થયા ચલચિત્ત. ૧ ત્યારે યાદવ સૈનિકે, કીધો જય જય રાવ; સુમન શ્રેણિ આકાશથી, સુમન વૃષ્ટિ કૃતભાવ. તૃણચર ઉપરી નવિ કરે, કેપ ભુજાભૂત જેહ, નર વર્માદિક રાજવી, તૃણ નિજ મુખઈ ધરેહ. પાએ લગા આઈને, ' મેટા જે ભૂપાલ; માન મત્સર છેડી કરી, દાસ થયા તત્કાલ. નિજ કન્યા દેવપાલને, સુર- કન્યા સમાન; વનમાલા દીધી તેણે નરવર્મા રાજાન. મહીપાલ દેવપાલ બે શ્રિય મૂર્તિમન્ત;
વનમાલા લેઈ કરી, નિજ પુર પ્રતઈ ચલંત. ૬. હાલ. નાયક મેહન આવી. એહની દેશી; ર૯ નરવર્માદિક રાજવી, પામી કુમાર આશરે; નિજ નિજ થાનક સહુ ગયા, ધરતા હર્ષ વિશે રે. નર. ૧
છમ છમ વનને વાયરે, વાજે આયુ ઉપાયેરે, - તિમ સિમ રેગ શરીરને, દિન દિન વધતું જાય. ન. ૨
For Private And Personal Use Only