________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૫૧ અન્ય દિવસ મુનિ ચાલતારે, આ તેણે ગામિ, પુત્ર પર્ણિ જહાં ઉપ, દારિદ્રી વિપ્રને ધામરે. કે. ૬ ગામ બાહિર કાઉસગ્ગ રદ્યારે, રિષિને દીકે વિપ્રરે,
આદિ વયર બ્રાહ્મણ જાતી, આવ્યે હણવાને ક્ષિપ્રરે. કે. ૭ બ્રાહ્મણ મારે નિકપીરે, યષ્ટિમુષ્ટાદિ અનેક; કે પાસવસે મુની, બાલ્યો ટા સુવિવેકરે. કો. ૮ અકામ નિર્જરાયે ઘણુરે, કર્મ અપાવ્યા ભેર; મહા બાહુ વણારસી, રાજા થયે તે મરીરે. કો. ૯ પરઐશ્વર્ય લીલા લહરે, સુખ વિલ નિસ દીસરે, કાલ ઘણે ઈમ બોલી, મહા બાહુ અવનિ ઈશરે. કે. ૧૦ સૈધ ગોખમે અન્યદારે, બેઠે મહા બહુ રાય, નિગ્રંથ એક નિહાલી, ઈર્યા સેધતાં જાઈ. કે. ૧૧ મલિન વસ્ત્ર જુનાં ધર્યા રે, મલે જાસ શરીર; તપ કરી કાયા રોષવી, ધર્મથી ચકે નહી ધીરે. કો. ૧૨ અહો કે એ મહાતમારે, પાય નમે સહુ કોઈ શ્રેષ આવે કારણ વિના, મુઝને ઈણ જેરે. કો. ૧૩ પહિલી પણિ એ મુનિવરૂપે, એ સરિખું કેઈ અન્ય; કયાતિંક મેં દીઠે હતે, ઈમ ચિતે રાજા મ રે. કે. ૧૪ જાતિ મરણ પામીયેરે, સંભાર્યો ભવ સાત; કપાલ ઝાલે કરી, મુનિ કીધી માહરી ઘાતરે. ક્ર. ૧૫ જે વલી ઈહાં મુનિ આવસેરે, તે હણસે મુજ તેહ, એ લીલા સુખ સાહેબી, મૂકાવે વસવાવીસરે. ક. ૧૬ ૧-ભાવાર્થ–બ્રાહ્મણ અને જતિને આદિથી જ વૈર હોય છે, ૨-મન.
For Private And Personal Use Only