________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજિતનાથ સ્તવન
(૧)
શ્રી આત્મારામજી તુમ સુણજોજી અજિત જિનેશ ભોદધિ પાર કીજે જી. જનમ મરણ જલ પિરત અપાર, આદિ અંત નહિ ઘોર અંધારા, હું અનાથ ઉર મુજ ધારા, દંક મુજ ભાર કીજે છે. તુમ ૧ કરમ પ્રહાર કઠન દુખદાઈ, નાવ ફસી અબ કે ન સહાઈ પૂરણ દયાસિંધુ જળસ્વામી, ઝાતિ ઉધાર કીજી...તુભ૦ ૨ ચાર કષાય કરસ અતિ ભારે, વરવા અનંત જગત સખજારે; જારે વિવેદ ઈંદ કુન દેવા, મોહે ઉવાર લીજજતુમ ૩ કરણ પંચ અતિ તસ્કર ભારે, વરમ જહાજ પ્રીત કર ફારે: રાગ ફાંસ ડારે ગરે મોરે, અબ પ્રભુ ઝિરક દી જોજી...તુમ ૪ ત્રિસના તરંગ સરી અતિ ભારી. વહે જાત સબ જન તન ધારી; પાન ફેન અતિ ઉમંગ થયો હે અબ પ્રભુ શાંત કરી છે. તુમ ૫ લાખ ચૌરાશી ભમર અતિ ભારી, માંહી ફો હું શુધબુધ કરી; કાલે અનંત અંત નહીં આપે, અબ પ્રભુ કાઢ લી છે. તુમ ૬ આતમરૂપ દો સબ મે, અજિત જિનેસર સેવક તેરે. અબ તો ફેદ હરે સબ મેરો, નિરા પાન દીજી... તુમ ૭
For Private And Personal Use Only