________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગાદિ વિભાવની, હાંરે પરણતી પરભાવે રે, પ્રહણ કતે કરે ગુણતણે, હાંરે પ્રાણુ એ તિરાભાવે .... અજિત ૪ એહ અંતર પડવો તુજ થકી, હાંરે તેને મન ઘણું દુઃખ રે, ભીખ માગ પણ ધન છતૈ, હર છતે આહાર કણ ભૂખ રે. અજિત ૫ તુજ અવલંબને આંતરાં, હાંરે ટળે માહરે સ્વમ રે. અચલ' અખંડ અણુ બધુ, હર લહે નિખા ઠામ રે... અજિત- ૬ જે વેદી અવિદ પણ અલેરી ને અગી રે. ઉત્તમ પદે વ ધક્યને હાંર પાયે ચેતન ભોગી રે. અજિત'
(૨૭).
શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિજયાને નંદન ચરણ સુરતરુ છાંહ, સમીહિત પૂરેચર દુરિતને, સુરપતિ નરપતિ મુનિવર ભંગ ચરણ વિલાસી લહે સુખ સરિતનેછ.૧ સુહુમ બાયર પુઢવી જલણ સમીર જલ વણસઈ વિગતેંદ્રિય સહિજી; નરય તિરય સુરનર કર્મસંયોગ, ભુવન પાવન જિનસેવા નવિ લહી . ૨ ચઉગઈ ભમતાં સુકૃત પતિ પસાય, આરજ દેશ નિરમળ કુળ લહ્યો; દેશવિલાસી આસીભાવ નિવારી, માનસ હંસ પરે તુમ પદ માજી. : વીતરાગ સુખ દુખ ગત સંસ, તેહથી અસંગત કિમ ફળ કામીએ; અમ મન ચિંત્યું સુરમણિ સાર, અંચિત્યપણે ચિંતત પામીએજી. ૪ પિંડદરૂપસ્થ સ્થાને હે લીન, જિનછના ચરણસરોજ જિણે પ્રવાં; ભાતભતત્વ રમણતા માટે હે તાસ, બાનાનલથી કર્મ ઈધણ દાજી ૫ જિત અમિત ગુણ ચરણ નિવાસ, સમતિ શોધક ધક કર્મને, સૌભાગ્ય લક્ષી સરિ ગભાણું ધ્યાન પ્રભાવે વહે શિવ શર્માનેછ. ૬
For Private And Personal Use Only