________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ્ઞાનસારછ આજિત જિનેસર કાયા કેસર, તું પરમેસર મેરા; સિદ્ધ બુદ્ધિ સુવિશુદ્ધ મુક્તિ મગ, પ્રાપ કહે પદ કેરા... અજિત ૧ આકલ અમૂરતિક અવિનાશી, આતમરૂપ ઉજેરા; અલખ નિરંજન અકલ અકાઈ, અસહાઈ પદ તેરા... અજિત ૨ અજ અજી ચિદધન અનહારી, અભિધા શબદ અનેરા; દીનબંધુ હે દીન દયાનિધિ. જ્ઞાનસાર તું હિ ચેરા.. અજિલ૦ ૩
અતિ જિદ વૈશાખ, તેરસ સુદિ ચવણ પ્રમાણે, વિજય વિમા અધ્યા નગરી જનમનું પ્રણ; માહ સુદી આઠમ તિથ જનમેં ત્રિભુવન સુખકર, જિસત રાય પિતા ઘર દૂવો હરખ મનહર. ૧ માત વિજયા જનમિતબિત રહણ અતિ સુંદર. વૃષ રાસે જિન જનમ જેહને લંછન કવિ, ચ્ચાર સવાં ઉપર પંચાસ ધનુષનું કાસ, પૂરવ લાખ બહુ તર જેહની લાંબી આય. ૨ સુવરણ વરણ રાજ પરના વ્રત પરિવાર, સવિસ અષા વ્રતપુર વ્રતાપ છ ઉદાર; વ્રત તિથ માહ સુદિ નવમી પારણું દુજે દિવસે, ખીર પારણે દત્ત સેઠ ધર સુવરણ વરસે. ૩
For Private And Personal Use Only