________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તું શુદ્ધ ભાવનાથી ક્ષમાપના કરીશ તે ભવિષ્યકાલમાં વિરઝેરને મૂળમાંથી નાશ કરી શકીશ. માત્માની મૈત્રીભાભવનામાં હું પ્રવેશ કરું છું, રાજાએ, ઠાકરે, બ્રાહ્મણે, મુસલમાન, ખ્રીસ્તી, બદ્ધ વિગેરે જેનું મન, વચન, અને કાયગે અશુભ થયું હોય તે તે સંબંધી ખમાવું છું અને તેઓ પણ ખમે. ચાલતાં, ખાતાં, પીતાં, ઉઠતાં બેસતાં, સુતાં, મન, વચન, કાયાથી મેં રાશી લાખ જીવનિની વિરાધના કરી ઉપદ્રવ કર્યો–પ્રાણને નાશ કર્યો, તે તે સંબંધી મનવચન અને કાયાથી ખમાવું છું અને તેઓ પણ અમે. અનંતભાવ સંબંધી ક્ષમાપના કરું છું તેમજ આ વર્ષની ક્ષમાપના પણ સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને કરું છું, સાંવત્સરિક, ચાતુર્માસિક, પાક્ષીક, દૈનીક ક્ષમાપના કરીને ઘણા જ મુક્તિ પામ્યા, પામે છે, અને પામશે, અંતમુહુતની ક્ષમાપના પણ દ્રવ્યભાવથી કરતાં સકલ કર્મને ક્ષય કરે છે. હું મારા મિત્ર સમાન જી ! તમે પણ આવી ક્ષમાપના કરી નિર્મલ થાઓ, મિત્રભાવથી ઉપદેશરૂપે તમને ક્ષમાપના સંબંધી જે કંઈ પ્રસંગોપાત કહ્યું હોય તે લક્ષ્યમાં લેશે. અને ક્ષમાપનાની ક્રિયાને અંગીકાર કરશે. ક્ષમાપનાથી આત્મા પરમાત્મા થાય છે. સર્વ મંગલનું ગૃહ ક્ષમાપના છે, આત્મજ્ઞાનથી ક્ષમાપના સર્વ જી કરે, સર્વ મંગલમલાના સ્વામી બને, આ પ્રમાણે ક્ષમાપના કરી વીસ તીર્થંકરને વાંદુ છું. ગાથા. एवमहंआलोइय निदिय गरहियदुगच्छिअंसम्म / तिविहण पडिक्तो वंदामि जिणे चउव्वीसं शिवमस्तु सर्व जगतः परहित निरता भवंतु भूतगणा / પા: પ્રથાતુ નારાં, સર્વત્ર જુવિને મવંતુ : | 2 || For Private And Personal Use Only