________________
પાઠ ૧૦ મો
पितृन्पुत्राः पुत्रान्परवदभिहिंसन्ति पितरो'यदर्थं सौहार्द सुहृदि च विमुञ्चन्ति सुहृदः ॥ छिन्दन्ति ज्ञान-दात्रेण स्पृहा-विषलतां बुधाः । मुखशोषं च मूर्छा च दैन्यं यच्छति यत्फलम् ।। तत्राऽपि न विनोपायं प्राप्यन्ते रत्नराशयः। को हि हस्तं विना भुकते पुरोवर्त्यपि भोजनम् ।। કોઈ પણ જીવને મારવો ન જોઈએ. (હિં) પંડિત પુરુષો સારા-ખોટાનો વિવેક કરે છે. (વિ+વિવું)
તું સન્ત પુરુષોની સાથે સોબત કર (મુ ) અને તત્ત્વને વિચાર. (વિ)
પવન ઝાડોને ભાંગી નાખે છે (મગ્ન) તેમ તે મારા મનોરથોને ભાંગી નાખ્યા. (મન્ગ)
ઈષ્ટના વિયોગમાં અને અનિષ્ટના સંયોગમાં, મૂર્ખ માણસો ખેદ કરે છે. (વિ) પણ જે ડાહ્યો માણસ છે તે ખેદ કરતા નથી (f) અને માને છે કે માણસ કરેલા કર્મનાં ફળ ભોગવે છે. (મુખ)
માણસે બીજાના ગુણો જ પ્રકટ કરવા જોઈએ. (વિ+)
તેણીએ હળદર, મીઠું અને મરચાં ખાંડ્યાં. (સુ) ત્યારે મેં ઘઉં દળ્યા (f) અને તું હવે પીપર વાટ. (f)
તે મને અકાર્ય કરતાં રોક્યો (૫) તે બહુ સારું કર્યું.
૧. યર્થ જેને (પૈસાને) માટે. ૨.યયા (પૃહા-વિષ«તાયા:) 57–યત્નમ્ કર્તા ૩. પુરો વર્તત રૂતિ પુતિન = આગળ રહેલ.
પ