________________
પાઠ ૬ હો धात्रीभिर्लाल्यमानश्च, पयः पानादिकर्मभिः । शाखीवासादयद् वृद्धि, राजपुत्रः क्रमेण सः॥ अयं 'चतुर्विधाऽऽतोद्य-चतुरः पुरतस्तव । गन्धर्व-वर्ग:सङ्गीतकृते सज्जोऽवतिष्ठते । पीड्यन्ते गृहिण: कथं न तनया-विश्लेष-दुःखै र्नवैः। લોકમાં ઉદ્યોતકરનાર તીર્થકરોની હું સ્તુતિ કરું છું. (ત) જે ગુરુના દોષને ઢાંકે છે, (છ) તે છાત્ર કહેવાય છે.
માણસોને ખુશ કરતો (પ્રી) અને દોરી ખેંચવાવડે ધનુષ્યને કંપાવતો, (પૂ) અર્જુન રંગભૂમિમાં આવ્યો.
માણસ જે કો ધનને માટે સહન કરે છે, (સ) તે કષ્ટો ધર્મને માટે સહન કરતો નથી. (૬)
પાઠ ૬ઠ્ઠો. કર્મણિ અને ભાવે પ્રયોગ.
૧.ય (૫) પ્રત્યય પરછતાં, ધાતુનો અન્ય સ્વર દીર્ઘ થાય છે. fજ + (વા) + તે = નીયતા
૨. પા પા પીવું સ્થા સા વા ( સંજ્ઞાવાળા ધાતુઓ) મારા તજવું, આ ધાતુઓના અન્ય સ્વર મા નો વ્યંજનાદિ કિધુ પ્રત્યય પર છતાં ડું થાય છે, પણ વા નો ય થાય ત્યારે છું થતો નથી. १. चत्वारः विधाः यस्य तत् = चतुर्विधम् ।
चतुर्विधं च तद् आतोद्यञ्च =चतुर्विधातोद्यम्, तस्मिन् चतुरः૨. પા. ૧. ૧૪થીૌ નો , સો નો સા! ૩. જુઓ પા. ૧૫. નિ. ૪.
૨૪