________________
પાઠ ૫ મો
વૈધવડે વ્યાધિઓથી મરતા (રીબાતા) (5) માણસની વ્યાદિ દૂર કરાય છે. (હું)
ઘેરથી જતા પુત્ર પિતાની રજા માગી. (મા+પ્રચ્છ)
વલ્લભે અભુત વિનય અને શૌર્યવડે રાજાના ચિત્તમાં પ્રવેશ કર્યો. (નિ+વિ
ગુરુ સુધાતુલ્ય વાણીવડે શિષ્યોના સંશયને કાપે છે. (a) જેથી શિષ્યો પોતાના મસ્તકને ધુણાવતાં (પૂ) ગુરુની સ્તુતિ કરે છે. (7)
અર્જુને દ્રોણાચાર્ય પાસેથી ધનુર્વિદ્યા મેળવી. (વિ)
તે જન્મેલા પુત્રવડે શો ગુણ અને મરેલા વડે શો અવગુણ, કારણ કે, જે હોતે છતે, પિતાની ભૂમિ બીજાવડે દબાવાય છે. (આ+ઝમ)
પાઠ પમો. ગણ ૧૦મો વરાતિ ૧. દશમા ગણના ધાતુઓને, પોતાનો ફુ(f) પ્રત્યય લાગે છે. ગુરૂ(f)- પા. ૧ નિ. ૭ વોરા વરિ૩(4) +તિ- પા. ૧ નિ. ર અને ૩. વીરતા
૨. બિ કે પ્રત્યયો પર છતાં (૧) ઉપાજ્ય મની અને (૨) અન્ય હસ્વ કે દીર્ઘ નામિસ્વરની વૃદ્ધિ થાય છે. તરૂ(f) = તાડ
તાડિ+મતિ = તાડતિ પૃ+ઠું = પરિ +મ+તિ = પરથતિ
૩.રૂ (f) પર છતાં ધૂ અને પ્રી ધાતુમાં ઉમેરાય છે. પૂનતિ प्रीणयति।
૪. ન ધાતુનો કીર્ત આદેશ થાય છે. કીર્તતા
૫. દશમા ગણના યુનું વગેરે (યુના) ધાતુઓને રૂ (fણ વિકલ્પે લાગે છે. યુનું+= યોગિ-યોગતિ, યોગતિ ા સહિત સહીત |
૨૧