________________
પાઠ રજો, ગણ ૧લો ચાલુ ૧. ગુ રક્ષણ કરવું, ધૂણુ, વિષ્ણુ ગ. ૬.૫ અને પન્ ધાતુઓને પોતાનો ગાય પ્રત્યય લાગે છે. ગુન્ +મા+મ(શવ)+તિ- પ્ર.પાઠ ૪. નિ. ૧.પાતા પૂપતિ !
પણ અને પુન ધાતુ આય પ્રત્યય લાગ્યા પછી પરમૈપદી છે. પતિ ા પુનયિતા ક્વચિત્ પUાયતે | પનાયતે | કવચિત્ – વ્યાપાર અર્થમાં તે |
૨. ૬ ધાતુના ઉપાજ્ય સ્વરનો ગુણ થયે જો તેના પછી સ્વરાદિ પ્રત્યય હોય, તો ક થાય છે. દૂ+ગ+તિ-પો++તિ-હિં+ગ+તિ = મૂર્તિા
૩. | ધાતુના ઋ નો – અને સ્નો – થાય છે. પૂજ્ય +તે = ઝૂતે ક. I +૩+તે– +૩+તે +ગ+તે- જૂ +મતે = જ્યતે..
૪. (શીય) ધાતુ, શિત્ પ્રત્યયો પર છતાં આત્મપદી થાય છે. શીતે
પ. મ્ ધાતુની પૂર્વે ઉપસર્ગ ન હોય, તો આત્માનપદી પણ થાય છે. જમત્તે .
૬. “પ્રસરવું “ઉત્સાહ કરવો” “વધવું' એવા અર્થોમાં મ્ આત્મપદી થાય છે. શત્રેિડમત્તે વૃદ્ધિઃ |
૭. “આરંભ કરવો.” એવા અર્થમાં પ્ર અને ૩૫ પૂર્વક #મ્ આત્મપદી થાય છે. પ્રશ્નમતે, ૩૫%મતે રતુમ્T
૮. “સૂર્ય ચન્દ્ર વગેરેનું ઉગવું' એવા અર્થમાં મા પૂર્વક મ્ આત્મપદી થાય છે. મા% મતે ચૂર્વI
૯. વિકરણ લાગતાં ધાતુનો સ્વર પરમૈપદમાં દીર્ઘ થાય છે. શ્રીમતિ આ. મને . ૧. સીવાયનાસ્થાનોમાં માયવિકલ્પ થાય છે. ગોપાતે, ગુણ-વચા