________________
પરિશિષ્ટના નિયમો પાઠ ૩ માં નિયમ–
૧૧ ધ્યા અને પ્યા સિવાય, વ્યંજનથી પર રહેલા અન્તસ્થા પછી માં હોય એવા ધાતુથી ત નો ન થાય છે. નાના થતિ: પ્રાત: I
પાઠ ૧૪માં નિયમ–
૧૯ િ( ઇતુ વાળા) ન્હા વિગેરે ધાતુઓથી ત નો ન થાય છે. મનિ:સહીન:
પાઠ ૩૧ માં નિયમ–
૧૭ (૧) પૂરણ પ્રત્યયાત્ત સ્ત્રીલિંગ શબ્દ અને હોય એવા બહુવ્રીહિથી મ (મ) થાય છે, પણ તેનું પ્રધાનપણું હોય તો.
कल्याणी पञ्चमी रात्रिर्यासां रात्रीणां ता:कल्याणीपञ्चमा रात्रयः। अर्धा पञ्चमी विंशतिर्यासां विंशतीनां ता:अर्धपञ्चमा विंशतयः।
૨૮ મઠ અને મોત પર છતાં સમાસમાં આ વર્ણનો લોપ વિકલ્પ થાય છે. ગોલુ છું. બિલાડો.
बिम्बवत् ओष्ठौ यस्याः साबिम्बोष्ठी बिम्बौष्ठी । बिम्बोष्ठा बिम्बौष्ठा । स्थूलश्चासौ ओतुश्चયૂનતુઃ યૂનતુઃ || પાઠ ૩૩ માં નિયમ– ૧ (૨) ગતિસંજ્ઞક નામો અવ્યય છે. પ્રત્યા પાઠ ૩૫ માં નિયમ–
૩ (૨) સ્વરાદિ ધાતુના એકસ્વરી દ્વિતીય અંશનો સંયોગની આદિમાં રહેલો વન ડબલ થતો નથી. નિતિ
૧૮