________________
પાઠ ૧૮ મો ભવિષ્ય કૃદન્ત પ. પરમૈપદી ધાતુથી અત્ (+ત(g)) અને આત્મોપદી ધાતુથી ચમન (ચમ્+આન(કાન) પ્રત્યય લાગીને ભવિષ્ય કૃદન્ત બને છે. યા ૫. ધાતુનું વાસ્થત્ રૂપો-ત્રણ લિંગે વિશદ્ ગ.૬ પેઠે. શી આ. ધાતુનું શયિષ્યમા:, , II
કર્મણિકોઈપણ ધાતુને આત્મપદના પ્રત્યય લગાડવાથી કર્મણિ અને ભાવે રૂપો થાય છે. જુઓ. પ્ર પા.૩૦. નિ.૫. નાતે ને ધ્યતે | जेष्यते । अजेष्यत । लविता । लविष्यते । भविष्यते। કૃદન્ત–વામાન: સંસ્થમાન:
Iષ્યમાપ: I Mવિષ્યમાં ૬. રૂદ ધાતુથી આવેલો રૃ ૮) દીર્ઘ થાય છે, પણ પરોક્ષામાં દીર્ઘ થતો નથી.
પ્રદીતા હીથ્થતિ અપ્રદીર્થ ગ્રામ ગૃહત્વ ગૃહીત: ૭. ભવિષ્યકાળમાં ધાતુથી ભવિષ્યન્તી પ્રત્યયો થાય છે. મોક્યતા
૮. આજના સિવાયના ભવિષ્યમાં વ્યસ્તની પ્રત્યયો થાય છે. »ર્તા 4: મદ્ય ક્ષો વા મિષ્યતિ | અહિ શ્વસ્તરી ન થાય.
૯. ક્રિયાતિપત્તિ એટલે, ક્રિયાનું અતિપતન-ક્રિયાનો અભાવ, એટલે કે, કોઈ પણ કારણથી- (૧) “ક્રિયા થવાની નથી અથવા (૨) ક્રિયા થઈ નથી' એમ જણાય ત્યારે.' ધાતુથી સપ્તમી (વિધ્યર્થ) ના અર્થમાં-પ્રસંગમાં ક્રિયાતિપત્તિના પ્રત્યયો થાય છે.
१. स यदि गुरूनुपासिष्यत् शास्त्रान्तमगमिष्यत् ।
તે જો ગુરુની ઉપાસના કરત તો શાસ્ત્રનો પાર પામત.પણ, તે ઉપાસના કરવાનો નથી, માટે શાસ્ત્રનો પાર પણ પામવાનો નથી.
२. यद्ययं दानमदास्यत्ततो विश्वेऽपि यशः प्रासरिष्यत् । જો એણે દાન દીધું હોત તો એનો) યશ વિશ્વમાં પણ ફેલાયો હોત. (પણ, દાન દીધું નથી, માટે યશ પણ ફેલાયો નથી.) ૨. પરીક્ષામાં- દિવ - હસ્વ.
૧૧૪