________________
૩૫ર્ક |
મંગલને માટે પરમેશ્વરનું ધ્યાન કરવું.
सिद्धिः स्याद्-वादात् ।
એક જ પદાર્થમાં, જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા અનેક ધર્મોનો સ્વીકાર, તે સ્યાદ્વાદ. સ્યાદ્વાદથી શબ્દોની સિદ્ધિ-ઉત્પત્તિ અને જ્ઞાન થાય છે.
અથવા
શુદ્ધશબ્દના વાદથી-પ્રયોગથી સિદ્ધિ-સમ્યજ્ઞાન થાય છે અને સમ્યગ્રજ્ઞાનથી મોક્ષ થાય છે.
लोकात् ।
અહીં જે ન કહેવામાં આવ્યું હોય, તે લોક્વી-તેના જ્ઞાતા પાસેથી જાણવું.