________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯) સ્ત્રીને ઋતુના ત્રણ દિવસ સુધી અસ્વાધ્યાય. ચાર દિવસ પ્રતિક્રમણ ન કરે, પાંચ દિવસ પૂજા ન કરે. રોગાદિ કારણે પાંચ દિવસ પછી પણ રૂધિર આવે તો ફક્ત પૂજા ન કરે.
તપચિાવવાની થતુર્ભની (૧) પૂર્વે જે તપ કરેલ ન હોય અને આજે પણ કરવો ન હોય તો, શક્તિ નથી પરિણામ નથી. (૨) પૂર્વે જે તપ કરેલ ન હોય પરંતુ આજે કરવો હોય તો, શક્તિ નથી-પરિણામ છે (૩) પૂર્વે જે તપ કરેલ હોય પરંતુ આજે કરવો ન હોય તો શક્તિ છે-પરિણામ નથી (૪) પૂર્વે જે તપ કરેલ હોય, અને આજે પણ કરવો હોય તો, શક્તિ છે-પરિણામ છે. (બીજે કે ચોથે ભાંગે કાઉસ્સગ્ન પારે). (૨૩) સવારના પ્રતિક્રમણમાં પચ્ચકખાણ આવડતું હોય તો કરવું જોઈએ, પણ ધારવું નહિ. (૨૪) પચ્ચકખાણ લેતાં પચ્ચકખામિ અને વોસિરામિ બોલવું, પચ્ચકખાણ આપતાં પચ્ચખાઈ અને વોસિરઇ બોલવું, અને પચ્ચકખાણ બીજાને આપતાં અને સાથે પોતે લેતાં પચ્ચકખાઇ પચ્ચકખામિ અને વોસિરઈ-વોસિરામિ એમ બંને બોલવું. (૨૫) કોઈ પણ આત્માએ પચ્ચખાણ માગતી વખતે ચૌવિહાર ઉપવાસ સિવાય સવારના દરેક પચ્ચક્ખાણમાં સાથે મુઠસી બોલવાનું પણ ભૂલવું જોઈએ નહિ.
કારણ કે - મુઠસી સાથે ન હોય તો પચ્ચખાણનો ટાઈમ
૮૩.
For Private And Personal Use Only