________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાળ
કા.સુ.૧૫થી |
ફા.સુ.૧૫થી !
અ.સ.૧થી
પાણી ૪, પ્રહર { ૫, પ્રહર ૩, પ્રહર | સુખડી | ૧, માસ | ૨૦, દિન | ૧૫, દિન
કાંબળી ૪, ઘડી | ૨, ઘડી | ૭, ઘડી
પલ્લા
(૧) ફાગણ સુદ ૧પથી-ભાજીપાલો, નવું પીલેલ તલનું તેલ, બદામ વિના મેવો, ખજુર, ખારેક, ટોપરાની કાચલીઓ (ગોળો ફોડેલ બીજે દિને અભક્ષ) આઠ માસ બંધ. (૨) આદ્રથી કેરી અને કાચી ખાંડ કાર્તિક સુદ ૧૪ સુધી બંધ. (૩) અસાડ સુદ ૧૫થી-બદામ ચાર માસ બંધ (આખી ફોડેલ બીજે દિને અભક્ષ).
આણાહારી (૧) અગર (૨) અફીણ (૩) નિબપંચાંગ (૪) આસન (૫) તગરગંઠોડા () એળીઓ, ઘણા દિન ન વાપરવો (૭) હળદર (૮) અંબર (૯) પાનની જડ (૧૦) અતિવિષ કળી (૧૧) ગોમૂત્ર (૧૨) ઉપલેટ (૧૩) જવખાર (૧૪) કરીયા, (૧૫) ગળો (૧૬) કસ્તુરી (૧૭) ગુગળ (૧૮) કડુ (૧૯) દાડમછાળ (૨૦) તમાકુ (૨૧) ચિત્રમૂળક (૨૨) કાથો અથવા ખરસાર (૨૩) ત્રિફળા (૨૪) ફટકડી (૨૫) કુવારનાં મૂળ (૨૬) બહેડાંની છાલ (૨૭) બુચકણ (૨૮)
For Private And Personal Use Only