________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ach
મુઢિસહિઅં પચ્ચખાણ કર્યું ચઉવિહાર, આયંબિલ-એકાસણું (આયંબિલ-એકલઠાણું, નીવિ-એકાસણું, નીવિ-એકલઠાણું, એકલઠાણું, એકાસણું, બેઆસણું) પચ્ચકખાણ કર્યું તિવિહાર, પચ્ચકખાણફાસિ0 થી ઉપર પ્રમાણે. (૪) ઉપવાસથી સોળ ઉપવાસ - સૂરે ઉગ્ગએ ઉપવાસ (ચોથભક્ત, છઠ્ઠભક્ત, અઠ્ઠમભક્ત, વિ૦) કર્યો તિવિહાર,
પાણહારપોરિસિ (સાઢપોરિસિં, સૂરે ઉગ્ગએ પરિમુઢ અવઢ) મુઠિસહિએ પચ્ચક્ખાણ કર્યું પાણહાર, પચ્ચકખાણફાસિઅં૦ થી ઉપર પ્રમાણે. (૫) પાણહાર – પાણહાર-પોરિસિં૦ થી ઉપર પ્રમાણે.
વસ્તુનો કાળ વિગેરે ન ચાળેલો આટો મિશ્ર, શ્રા૦ ભાવ માં પ દિન, આ૦ કાવ માં ૪ દિન, માત્ર પો૦ માં ૩ દિન, મ0 ફા૦ માં ૫ પ્રહર, ચ૦ વૈ૦ માં ૪ પ્રહર, જે અ૦ માં ૩ પ્રહર, પછી અચિત્ત.
ગોમૂત્ર ૨૪ પ્રહર અચિત્ત રહે, ભેંસ, ૧૬ પ્રહર અચિત્ત રહે, બકરી, ૧૨ પ્રહર અચિત્ત રહે, ઘેટી, ગધેડી, ઘોડી૦ ૮
અચિત્ત રહે, મનુષ્ય૦ અંતર્મુહૂર્ત અચિત્ત રહે. (૧) કોઈ પણ માસમાં ચાળેલો આટો અંતર્મુહૂર્ત પછી અચિત્ત થાય. (૨) બાજરીનો આટો વહેલો ખોરો થવાનો સંભવ છે, માટે ઘણા દિવસ ન રાખવો. (પ્ર) સાવ).
For Private And Personal Use Only