________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ah
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહાર કર્યા પછીનું (૬) દેવસિ પ્રતિક્રમણના પ્રારંભમાં અથવા નમોસ્તુ વદ્ધમાનાયનું (૭) સંથારાપરિસિ ભણાવતાં ચઉક્કસાયનું.
ચાર વાર સઝાય (૧) પ્રભાતે ભરખેસરની (૨) સવારે પડિલેહણને અત્તે (૩) સાંજે પડિલેહણના મધ્યમાં (૪) પચ્ચકખાણ પારતાં અથવા દેવસિ પ્રતિક્રમણને અત્તે.
પચ્ચખાણ (પ્રભાતનાં) (૧) મુઠિસહિઅં-મુઠિસહિએ પચ્ચખાઇ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઇ. (૨) નમુક્કારસહિએ મુઠિસહિઅં-ઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ મુઠિસહિએ પચ્ચકખાઇ, ચઉવિહં પિ આહારઅસણ પાણ ખાઇમં સાઇમ અન્નત્થ૦થી ઉપર પ્રમાણે. (૩) પોરિસિં, સાઢપોરિસિ, પુરિમ, અવઢ-ઉગ્ગએ સૂરે પોરિસિં સાઢપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમ અવઢ મુઠિસહિ પચ્ચકખાઇ, ઉગ્ગએ સૂરે ચઉવિહં પિ આહાર-અસણ પાણે ખાઇમ સાઇમ અન્નત્થ૦ સાહસાવે પચ્છન્નકાલેણ દિસામોહેણ સાહુવયણેણં મહત્તરા૦ સÖ૦ વોસિરઇ. (૪) આયંબિલ, નીવિ, એકલઠાણ, એકાસણ, બેસણઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ પોરિસિ સાઢપોરિસિં, સુરે ઉગ્ગએ પુરિમ-અવઢ મુઠિસહિએ પચ્ચક્ખાઈ, ઉગ્ગએ સુરે ચઉવિલંપિ આહારં-અસણં પાણે ખાઈએ સાઈમ
કર
For Private And Personal Use Only