________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરની સંખ્યા (૯) થી ગુણવા વડે જે સંખ્યા (૪૫) આવે તે બેસંયોગી (૪૫) ભાંગા જાણવા. જેમકે :
૧-૨ |૧-૭. ૨-૪ /૨-૯૩-૭૪-૬] ૫-૭ કિ-૭, ૭-૯ ૧--૮ | | ૨-૫ -૧૦૧૩-૮ ૪-૭ | પ-૭ ડિ-૮ ૭-૧૦ ૧-૪ -૯ ] -૩
૩-૪ ૩િ-૯ ૪-૮ | ૫-૮ | ૯ | ૮-૯
૩-૫૩-૧૦ ૪-૯ | પ-૯ ક-૧૦૯-૧૦ ૧-૨-૩-૮|૩-૧/૪-૫ -૧૦પ-૧૦૧૭-૮ ૯-૧૦
તેવી રીતે ત્રણ આદિ સંયોગના ભાંગા લાવવા
બે સંયોગી જે ભાંગા (૪૫) આવ્યા, તેને નીચેની રાશિમાં (૨)ની અનંતર સંખ્યા (૩) વડે ભાગવાથી જે સંખ્યા (૧૫) આવે તેને જે સંખ્યા (૩) થી ભાગ્યા તે સંખ્યા (૩)ની ઉપરની સંખ્યા (૮) થી ગુણવાવડે જે સંખ્યા (૧૨૦) આવે, તે ત્રણ સંયોગી (૧૨૦) ભાંગા જાણવા, જેમકે :
(જુઓ આગળના પેજનો કોઠો)
For Private And Personal Use Only