________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વદતિ વર પ્રીતડ્યું પ્રીતિ વિમલ પ્રભો, પાર્શ્વજીન નામ અભિરામ મંતે ૐજીતું)
ગુરુગુણ સ્તુતિ આત્મજ્ઞાની મહાનયોગી જ્ઞાની ધ્યાની અધ્યાત્મી અષ્ટોત્તરશત ગ્રંથ પ્રણેતા જ્ઞાનનિધિ ને ગુણોદધિ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ગુરૂ ભવ્યજીવોના અંતરયામી શ્રી ગુરૂ ચરણે ભાવે વંદન કરું છું કોટી કોટી. .............. કૈલાસ જેવી ધીરતાને સાગર જેવી ગંભીરતા ગુણોથી હતી મહાનતાને રહેતી સદાયે પ્રસન્નતા જેના નયન નીચા, ભાવ ઊંચા હૃદયે હતી કારૂણ્યતા કૈલાસસાગરસૂરી ગુરૂને ચરણે સૌ કોઈ પ્રણમતા ગુણવંત ગચ્છાધિપતીને ચરણે કોટી વંદના. સિંહ સમ જેની ગર્જનાને વચનમાંહિ નીડરતા હૃદયમાંહી કોમલતાને અભૂત જેની વાત્સલ્યતા શાસન પ્રભાવક જે કહાયા ગચ્છાધિપતીપદે શોભતા સાગરસમ સુબોધસાગરસૂરી ગુરૂને વંદના.................. પદ્મ જેવી સુવાસ જેહની પદ્ધ જેવી નિર્લેપતા વાણી અમૃતધાર વહેતી લાગે સૌને મધુરતા રાષ્ટ્રસંતનું બીરૂદ જેહને શાસનધ્વજ ©રાવતા પદ્મસાગરસૂરીશ્વરચરણે ભાવે કરૂં હું વંદના ..........
૧૦૭
For Private And Personal Use Only