________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવઅનંત ભમતાં થકાં, કીધાં દેહસંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું, તીણશું પ્રતિબંધ..તે) ૩૧ ભવઅનંત ભમતાં થકાં, કીધા પરિગ્રહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું, તિણશું પ્રતિબંધ......તેo ૩૨ ભવઅનંત ભમતાં થકાં, કીધાં કુટુંબસંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂં, તણશું પ્રતિબંધ ......તે ૩૩ ઇણિ પરે ઇહભવ પરભવે, કીધાં પાપ અખત્ર; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું, કરૂં જન્મપવિત્ર ........તે૦ ૩૪ એણવિધે એ આરાધના, ભવિ કરશે જેહ; સમયસુંદરકહે પાપથી વળી છૂટશે તેહ. તે ૩૫ રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાળ, સમયસુંદર કહે પાપથી, છૂટે તતકાળ
....... તે૦ ૩૬ શત્રુંજય લઘુકલ્પ અઈમુત્તય કેવલિણા, કહિએસેતુંજતિત્વમાહપ્પ, નારયરિસિમ્સ પુરઓ, તે નિસુણહ ભાવ ભવિઆ. ... ૧ સે¢જે પુંડરિઓ, સિદ્ધો મુણિકોડિપંચસંજુરો; ચિત્તરૂ પુર્ણિમાએ, સો ભણઇ તેણ પુંડરિઓ. નમિ વિનમિ રાયાણો, સિદ્ધા કોડીસિંદોહિ સાહૂણં; તહ દવિડવાલિખિલ્લા, નિલૂઆ દસ ય કોડીઓ.......... પજ્ન્ન સંબપમુહા, અદ્ધસ્ઠાઓ કુમારકોડીઓ; તહ પંડવા વિ પંચ ય, સિદ્ધિ ગયા નારરિસી ય..........
૧૦૩
For Private And Personal Use Only