________________
આચાર્ય શ્રીદેવભદ્રસૂરિના વિષયમાં તેમની જન્મભૂમિ, જન્મસંવત, જ્ઞાતિ, માતાપિતા, દીક્ષાસંવત- આચાર્યપદસંવત્ આદિને લગતી કશીએ નેધ હજુ સુધી કયાંય જેવામાં આવી નથી. તેમ છતાં તેમણે પોતે રચેલા મહાવીરચરિત્ર (જે વિ. સં. ૧૧૩૯ માં આચાર્ય પદારૂઢ થવા પહેલાં ગુણચંદ્રનામાવસ્થામાં રહ્યું છે), કથારસ્ત્રકાશ (જે વિ. સં. ૧૧૫૮માં રચાયેલ છે) અને શ્રી પાર્શ્વનાથચરિત્ર (જેવિ. સં. ૧૧૬૮માં ચેલું છે)ની પ્રશતિઓમાંથી તેમના વિશેની કેટલીક મહત્વની માહિતી આપણને મળી રહે છે, એટલે સૌ પહેલાં આપણે ઉપરોક્ત ત્રણેય ગ્રંથની પ્રશસ્તિઓના ઉપયોગી અંશને ने .
" अइसयगुणरयणनिही मिच्छत्ततमंधलोयदिणनाहो। दूरुच्छारियवइरो वइरसामी समुप्पनो ॥४७॥ साहाइ तस्स चंदे कुलम्मि निप्पडिमपसमकुलभवणं । आसि सिरिवद्धमाणो मुणिनाहो संजमनिहि व्वा ४८ मुणिवइणो तस्स हरट्टहाससियजसपसाहियासस्स । आसि दुवे वरसीसा जयपयडा सूर-ससिणो व्व ॥५० भवजलहिवीइसंभंतभवियसंताणतारणसमत्थो । बोहित्थो ब्व महत्थो सिरिसूरिजिणेसरो पढमो ॥५१ अन्नो य पुन्निमायंदसुंदरो बुद्धिसागरो सूरी । निम्मवियपवर वागरण-छंदसत्थो पसस्थमई ॥५३॥ एगंतवायविलसिरपरवाइकुरंगभंगसीहाणं । तेर्सि सीसो जिणचंदरिनामो समुप्पन्नो ॥ ५४ ॥ संवेगरंगसाला न केवलं कव्वविरयणा जेणं । भव्वजणविम्हयकरी विहिया संजमपवित्ती वि ॥५५॥ ससमय-परसमयन्नू विसुद्धसिद्धंतदेसणाकुसलो । सयलमहिवलयवित्तो अन्नोऽभयदेवसूरि ति ॥५६॥ जेणालंकारधरा सलक्खणा वरपया पसना य । नव्वंगवित्तिरयणेण भारई कामिणि व्व कया ॥५७॥ तेसिं अस्थि विणेओ समत्थसत्थत्थबोहकुसलमई । सूरी पसनचंदो चंदो इव जणमणाणंदो ॥५८॥ तव्वयणेणं सिरिसुमइवायगाणं विणेयलेसेणं । गणिणा गुणचंदेणं रइयं सिरिवीरचरियमिमं ॥५९॥ जाओ तीसे सुंदरविचित्तलक्खविराइयसरीरो । जेहो सिद्धो पुत्तो बीओ पुण वीरनामो ति ॥७॥ तेहिं तित्थाहिवपरमभत्तिसव्वस्समुन्वहंतेहिं । वीरजिणचरियमेयं कारवियं मुद्धबोहकरं ॥८॥ नंदसिहिरुह ११३९ संखे वोकंते विक्कमाओ कालम्मि । जेट्ठस्स सुद्धतइयातिहिम्मि सोमे समत्तमिम।।८३
गुणचन्द्रीय-देवमद्रीयमहावीरचरितप्रशस्तिः।
"चंदकले गुणगणवद्धमाणसिहिवद्धमाणसूरिस्स । सीसा जिणसरो बुद्धिसागरो सूरिणो जाया ॥१॥ ताण जिणचंदसूरी सीसो सिरिअमयदेवसूरी वि। रवि--ससहर व पयडा अहेसि सियगुणमऊहेहिं ॥३ तेसिं अस्थि विणेओ समत्थसस्थत्थपारपत्तमई । सूरी पसभचंदो न नामओ अत्थओ वि परं ॥४॥ तस्सेवगेहिं सिरिसुमइवायगाणं विणेयलेसेहिं । सिरिदेवभहसूरीहिं एस रइओ कहाकोसो ॥५॥ संघधुरंधरसिरिसिद्ध-चीरसेट्ठीण वयणओ जेहिं । चरियं चरिमजिणिदास विरइयं वीरनाहस्स ॥६॥
૧ શ્રી મહાવીર પ્રભુ ચરિત્ર. ૨ મૂળ ગ્રંથ અને અનુવાદ બંને. ૩ શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર ( નંબર ૧ તથા નં. ૩ ના માત્ર અનુવાદ સચિત્ર અને પ્રસિદ્ધ કર્યા છે,
"Aho Shrutgyanam"