________________
( ૯૦ ) પૂત સર્વ ભયને નાશ કરતો છતે કહે છે. मत्तद्विद्रमृगराजदवानलाहि, संग्रामवारिधिमहोदरबंधनोत्थं ॥ तस्याशु नाशमुपयाति भयं भियेव, यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥४३॥
અર્ચઃ—જે બુદ્ધિમાન માણસ, તમારા આ સ્તવનને ભણે છે તે મનુષ્યના, મદોન્મત હાથી, સિંહ, દાવાગ્નિ, સૂર્ય, યુદ્ધ, સમુદ્ર, જલદર અને બંધનથી ઉત્પન્ન થયેલા, ભય બીકે કરીને જ જે મહાય નહીં તેમ તરત નાશ પામે છે. ૪૩
પદ ૯૪ મું, ભક્તામર–ત્રેતાલીસમું સ્તવન
રાગ-ધનાશ્રી–ધ્રુપદ-તાલ-ચેતાલ. શ્રી જિનવર તેરો નામ, જે ગુણ ગાવતાં; અજર અમર પદ પાવહીં, તુમ તવનકે ભાવન ભાવતાં–શ્રી ૧ કરી હરિ દાવ ભુજંગ રાન દધિ, રૂજ બંધન બંધાવતાં; ભાડું ભય ભય યું ડરે, ગજ ક્યું સિં હ સુનાવતાં.-શ્રી. ૨ શ્રી ભક્તામરકે કવિત્તકી, ભાષા ગીત કહાવતાં; એાછા અધિક કછુ કો, સૂરિજન સુનહુ ખમાવતાં
દેવ પ્રભુ દિલ ધ્યાવતાં.–શ્રી. ૩
સ્તવનનો મહિમા કહે છે. स्तोत्रस्त्रजं तव जिनेंद्र गुणैर्निबदा, भक्त्या मया रुचिरवर्णविचित्रपुष्पां ।। धत्ते जनोय इह कंठगतामवं, तं मानतुंगमवशा समुपैति लक्ष्मीः ॥ ४
।
"Aho Shrutgyanam