________________
(३३) २ भूतिन नम, श, माभूष, स, शख माभूषो। विषभઅયોગ્ય, વાંકા કે ખંડિત થયા હોય તે પણ તે મૂર્તિના અંગને દૂષિત કરતા નથી, તેથી તેવી મૂર્તિ ભંગ કે ખંડિત ગણાતી નથી. ૭૦
जिस मूर्तिके नख, केश, आभूषण, अस्त्र, शस्त्र या वस्रोंके आभूषण विम अयोग्य और टेढे, खंडित हो गये हों तो भी वे मूर्तिके अङ्गोको दूषित करते नहीं जिससे एसी मूर्तिको व्यंगित-खंडित नहीं मानना । ७०
शान्ति पुष्टादि कृत्यैश्च पुनः सा च समीकृता । पुनरयोत्सव' कृत्वा प्रतिमाऽयं ते सदा ॥ ७१ ॥ वैखानसागम
ઉપર કહી તેવી ખંડિત થયેલી મૂર્તિનાં આભૂષણ અસ્ત્રશસ્ત્ર વગેરેને ફરીથી એગ્ય બનાવીને શાન્તિ પુછાદિ કાર્યો વડે તેમજ ફરીથી રથોત્સવ -વરઘોડો કાઢીને તે મંગળ પ્રતિમાનું સ્થાપન કરી અર્ચન-પૂજન કરવું. ૭૧
एपरोक्त कहीहुई एसी मूर्तिके आभूपण, अख, शस्त्रादि फिरसे योग्य बनाकर शान्ति पुष्टादि कार्य से और रथोत्सव करके उस मंगल प्रतिमाको स्थापना करना, और पूजन-अर्चन करना । ७१
स्थापिता चैव या मूर्ति स्थगिता चेविसर्जयेत् । तन्मूर्तिः प्रकर्तव्या नान्यमूर्तिः प्रवेशयेत् ॥ ७२ ॥ नख केशा घंगकैश्चहारैः कंठ विभूषणैः । कंकणे कटिसूत्रैश्च कीरीट कुंडलादिभिः ॥ ७३ ॥ वनमाला तुरगा या नपुरैः पाद कंकणैः । शस्त्रायायुध भेदेश्च व्यङ्गि तामपि न तां त्यजेत् ।। ७४ ।।
સ્થાપિત મૂર્તિ ભંગ ખંડિત થઇ તે વિસર્જન કરી અન્ય મૂર્તિને પ્રવેશ કરાવી સ્થાપિત કરવી. પરંતુ જે તે પ્રતિમાના નખ, કેશ, Ast२, IARY, ४४४, टिसूत्र, ठिरी, समासा, पान वा, નૂપુર, ઝાંઝર કે શસ્ત્રાદિ આયુધ ખંડિત થયાં હોય તે તેને સુધરાવીને पुन: डिया विधिवत् स्थापन ४२वी. ५५ तना त्या न श. ७२-७३-७४