________________
.( નેટ –વર્તમાનકાળમાં આ સૂત્ર જળવાતું નથી, જૈન મંદિર શહેરને વિષે
ચારે દિશામાંથી ગમે તે દિશામાં કરવાનું કહ્યું છે. )
भूतकालमें जहां स्मशान हो एसी जमीन, पहाडकी चोटी हो, क्षार युक्त हो, प्रचंड जल प्रवाह आता हो, कोइ स्मारक हो, देवमंदिर हो, साँपका बील हो, युद्धभूमि हो, म्लेच्छ चांडालो जेसे वर्ण बसे हो, या उनकी पडोशमें के उपरोक्त स्थानो पर रहेनेके लिये मकान और देवमंदिर नहीं करना चाहिये । पूरब, पच्छम और उत्तराभिमुख भूमि श्रेष्ठ है। किन्तु दक्षिणाभिमुख जमीन वयं है। ( वर्तमानकालमें यह सूत्रकी मुश्किल है. जैनमंदिर किसी दिशामें होता है इसमें दोष नहीं है ) ७-८
शीत काले उष्णदा च उष्ण काले शितपदा ।
प्रशस्ता सर्वोत्तमा भूमिर्भाषिते विश्वकर्मणा ॥ ९ ॥
જે જમીન ઠંડીના કાળમાં ગરમ હૂંફવાળી જણાય અને ગરમીના સમયમાં ઉનાળામાં ઠંડક આપે તેવી ભૂમિ સર્વોત્તમ જાણવી. તેવી ભૂમિ વસવાટને યોગ્ય વિશ્વકર્માએ કહી છે.
झाडमें जो उष्मादात्री हो, गर्भीमे ठंडी-शित प्रदान करती हो, यह भूमि बसने के लिये सर्व श्रेष्ठ कही है। एसा श्री विश्वकर्मा कहेते है। अथ दिग् साधनम्
दिग्शुद्धि कृते वास्तौ दिग्मूढ वास्तु घेधकृत् ।
जीर्णे तु स्थापिते वास्तु धोदोषो न विद्यते ॥१०॥ થાશય, નગર, દેવમંદિર, રાજભવન, ઘરે આદિ વાસ્તુ શુદ્ધ દિશાનું સાધન કરીને શુદ્ધ દિશામાં બાંધવા. પરંતુ તે દિમુખ વિદિશામાં થાય તે દિમૂઢ વાસ્તુવેધ જાણુ. પરંતુ જીણું વાસ્તુ ભવન કે પ્રાસાદ કે ગૃહ જે વિમૂઢ હોય તે તેના જીર્ણોદ્ધારમાં તેને દેષ ન જાણો.
जलाश्रय, नगर, देवप्रासाद राजभवन और गृहादि वास्तु दिग्साधन झेनेके बाद शुद्ध दिशामें निर्माण करना चाहिये । किन्तु यदि दिग्मूद