________________
આથી આવા સાંધાર મહાપ્રાસાદના યમ નિયમે બીજા સાધારણ નિરધાર પ્રાસાદથી ભિન્ન હોવાથી એ ભગિરથ કાર્ય કરવામાં બૌદ્ધિક શ્રમ લેવું પડે તેવું તે કાર્ય હતું. જોકે અમારા કુળના અભ્યાસ અને જૂના આ બનના આધારે મને ઘણું મદદરૂપ થયા. આથીજ હું આવું મહાકાય પ્રભુ કૃપાએ કરવા સફળ થયે કોઈપણ વિદ્યાની સાધના વહેલ મેડી પણ ફળદાતા થાય છેજ તેવું મારા અંગત અનુભવોથી માનું છું. વેદોષના વિશે વિવેક વિકાસમાં મુનિશ્રીએ ઘણી સુંદર ભાષામાં કહ્યું છે
ग देोपो यत्र वेधादि यत्र संमार्जनादिकम् । वहु द्वाराणि नो यत्र यत्र धान्यस्य संचय ॥१॥ पूज्यन्ने देवना यत्र यत्राभ्युत्थानमादरात् । यत्र ज्येष्ठ कनिष्ठादि--व्यवस्था सुप्रतिष्ठिता ॥२॥ भानवीया विशन्त्यन्त-भानवो यत्र नैव च । दीप्यते दीपको यत्र पालन यत्रोगिणाम् ॥३॥ श्रान्त संवाहना यत्र तत्रस्यात्कमल गृहे ।
જ્યાં વેધ આદિ દેષ નથી જ્યાં ઘણી ચોખાઈ છે. જ્યાં પેસવા નીકળવાના બહુ કરે નથી. જ્યાં ધાન્યને સંગ્રહ ઘણું છે જયાં દેવતા પૂજાય છે. જયાં અતિથિને આદર થાય છે. જ્યાં નાના મોટાની મર્યાદા જળવાય છે. જ્યાં સૂર્યના કિરણે છાપરામાંથી અંદર પેસતા નથી. જ્યાં દીપક સારી પેઠે પ્રકાશ બાપે છે. જ્યાં રોગી લેકેનું રક્ષણ થાય છે. અને
જ્યાં થાકેલા મનુષ્યને આરામ મળે છે એવા પ્રકારના ઘરમાં હંમેશા લહમી વાસ કરે છે. वृक्ष गुणदोष-खर्जुरी दाडिमी गम्मा कर्कन्धीजपुरका ।
उत्पद्यने गृहे यत्र तनिकृतानि मूलतः ॥१॥
લાદ્રીગોવાં fથા-શ્વાસુ સામાન્ !
नृपपीडा वटानेत्र व्याधि मुदुम्बरात् ।।२।। ખજુરી, દાડમી, કેળ, બોરડી અને બીજેરૂના વૃક્ષ ને ઘર આગળ ઉગે ત્યાં ઘરને સમુળગો નાશ થાય. ઘર નજીક પીપરનું વૃક્ષ હેાય તે રોગ થાય. પીપળો હોય તે સદા કાળ ભય ઉત્પન્ન થાય. વડ હોય તો રાજાને ઉપદ્રવ થાય અને હું બા હોય તે નેત્રના વધ થાય,