________________
Sलपास
अथ चतुर्मुख महाप्रासाद स्वरुपाध्याय
२८३ તેનું (નીચે) બહારનું સિંહ દ્વારની (ચતુણ્ડિકા) અનુગ પઢરા સહિતના વિસ્તાર જેટલું રાખવું. ત્રણે મંડપના પાંચ પદ જેટલું રાખવું.
ચાર ભાગ રેખા, ચાર ભાગ અનુગ, ત્રણ ભાગ પ્રતિરથ અને ત્રણ ભાગ (અર્થે ભદ્ર) એમ બેઉ બાજુના મળી એટલે અઠ્ઠાવીશ ભાગ સિંહ દ્વાર સાથે મંડપ કરવા. આઠ स्थान हवे सालो . १५-२०-२१-२२
प्रासादकी चारों तरफ मंडपों पीठ सहित विस्तारसे करना । उसको एक माग रेखा
' प्रतिरथ एक भाग उस रेखासे सवागुना SHAR E
al(Nrms) नीकलता अनुग (पढरा) और भद्रका चंद्रशाल प्रासादकी चारो और ऐसा रखना । भद्र तीन भागका चतुर शिल्पीको
मंडप-९६-९६ स्तंभोंका करना रखना । नीकाला एक भाग-उसका (नीचे) बारहका सिंह द्वारकी (चतुष्किका) अनुग पढरा सहितके विस्तार जितना रखना। तीन मंडपके पाँच पदके जितना रखना ।
चार भाग रेखा, चार भाग अनुग, तीन भाग प्रतिरथ और तीन भाग (अर्ध भद्र) इस तरह दोनों बाजुके मिलकर अर्थात् अट्ठाईस भाग सिंह द्वारके साथ मंडप करना | आठ स्थानका अब सुनो । १९-२०-२१-२२.
त्रीणि व त्रीणि चाष्टस्थाने चतुर्विंशति धीमता। चंद्रीआणाश्च सिध्यन्ति द्विपंचांशद् मनोहरा ॥२३॥ स्थयुक्ताः च प्रासादा चन्द्रिआण सनिर्मिता। चंद्रवक्त्रस्य नामानि विभागं शिखर सह ॥२४॥ एत क्षेत्रान मध्यं च चतुःकर्ण वर्जिताम् । .
चावनो जिन अर्चाणी उक्ता क्षीरार्णवे शुभे ॥२५॥ આઠ સ્થાને ત્રણ ત્રણ ( ) એમ ચવીશ ચંદ્રયાણ (પ્રમુખ મંદિર સહિત અને મને હર એવા બાવન જિનાલય ચંદ્રીઆણુ પ્રસાદના રથભંદ્રાદિ યુક્તનું નિર્મિત કરવું. શિખરના વિભાગ સાથે ચંદ્રવત્ર નામ જાણવું. એવા ક્ષેત્રના ચારે કર્ણ ખુણુ વગરના (ચાર ખુણે ખાંચા પાડેલ) ચેરસ मान किनभूति ना सावन जिनालय क्षीराम शुभ अहो छे. २३-२४-२५: