________________
२५७
अथ सांधार चतुर्मुख प्रासाद लक्षण
ભાવા -ચાતુર્મુખ જિનાયતનને ફરતા તાંડવ લાસ્યાદિ નૃત્ય કરતા ક્રિપાલ લાકપાલ વૈતાલાદિનાં સ્વરૂપ કરવા. અને વિશેષે કરીને થરના સ્થાને, શાખાઓમાં અને સ્તંભના વિસ્તારમાં હંમેશાં સ્વરૂપા કરવાં. જ્યાં સુધી જીવાનુ અસ્તિત્વ છે ત્યાં સુધી જાણે તે સં ંમેશાં નૃત્ય કરતા રહે, તેવા માનતુંગ પ્રાસાદ (૩૫) આવન..જિનાલયવાળે કરવે. પ્રાસાદના સર્વ છંદમાં નાગરછંદના આશ્રયે એટલે પ્રાધાન્ય રૂપે જાણવેલ. તેના પીઠ પર મડેવર કરવા. ચતુર્મુખના ઉપર ફરી शोभुम भवा ४०-४१-४२. इति भात (मान) आसाह
भावार्थ - जिनालय के चारों ओर तांडव लास्यादि नृत्य करते दिग्पाल लोकपाल, बैतादि के स्वरूप करना और विशेषकर थरके स्थानपर, शाखाओं में और स्तंभके विस्तार में हमेशां रूपों करना । जहाँतक जीवोंका अस्तित्व है वहाँ तक वे सब जाने हमेशां नृत्य करते रहते हो ऐसा मानतुंग प्रासाद (३५) बावन... जिनालयवाला करना । प्रासादके सर्व छंद में नागरछंद के आश्रयपर अर्थात प्राधान्य रूपसे जानना | उसके पीठपर मंडोवर करना । चतुर्मुख के ऊपर फिर चोमुख ऐसे करना । ४०-४१-४२. इति मातङ्ग (मानतुङ्ग) प्रासाद |
३
प्रदीया "जिन ॥ ४३ ॥
३६
मूर्ध्वनाय | रंङ्गमण्डपे ॥ ४४ ॥
४ १
***
जगती प्रदीया क्षेत्रे महावेदे प्रदीया जिन संस्थाने जिणमाला चामदक्षे तथा पृष्ठाग्र मंडया पंचविंशति विस्तार अष्टाविंश मुखायतम् । ४० भागक लोपयेत्कर्ण चतुराशिति जिणालयम् ॥ ४५ ॥ विंश विशाय पृष्ठे (चतु) चत्वारिं मुखायते । ४२ जिणमाला स्तदानाम सर्वकल्याण कारिणी ॥ ४६ ॥ ભાષા -જગતીના ક્ષેત્રના....સંસ્થાનમાં જીણુમાલાની વૃદ્ધિ કરવી. ડાબી જમણી તરફ અને આગળ તથા પાછળ રંગમંડપો (ફરતા ચામુખને) કરવા. ક્ષેત્રના પચ્ચીશ ભાગ પહેાળાઈ અને અઠ્ઠાવીશ ભાગ (મુખાયત=ઊંડા) લખાઈમાં કરી ચાર ખુણે એકેક ભાગ લેપવા. એ રીતે ચેારાશી જીણાલય વીશ વીશ આગળ પાછળ અને પડખે બાવીશ ખાવીશ એટલે ચુમાલીશ મુખાયતમાં જીનાયત કરવાં. એવું ચેારાશી જણા यतन सर्वनुं ऽस्याशु ४२ना३ मेवु" जिणमाला" नाम भएयु.
४३-४४-४५-४६.
१ चतुर्मुख ७६ देवलोका
८ महघर
८४
८ मंडप
४ बलाणक
स्तंभ संख्या
४२०
३३६ देरी ८४
१२ मूळगर्भगृह
गर्भग्रह
स्तंभ ७६८ प्रथम भूमि
३७ महाविद्ये ३८ प्रतिमादिच, ३९ विवर्द्धनीय, ४० भागे लोपये, ४१ विंशविंशकृते क्षेत्रे पृष्ठे चत्वारिंश मुखायतो, ४२ जिपादृष्टि विचार कृतै पृष्ठे ।
३३