________________
श्रीरार्णव अ.-११६ क्रमांक -१८ હસતાજ્જૈવ વિતાનાનિ કોશ ! प्रोक्ताश्च विविधाञ्छंदा लुमा स्तत्रत्वनेकधा ॥१८॥४
II
S
:
IPE
I
:
*:
(
.
*
જે
ધ
નનજર
वितानका प्रकार-क्षिप्तानुक्षिप्त-तलदर्शन और छेद दर्शन (૪) વિતાન એટલે આકાશ ચંદરવો, મંડપનું વિતાન એટલે ઘુમટ છત, કેલ કાચલા વાળા ઘુમટ સારા કામોમાં થાય છે તે શીપીઓ પોતાની બુદ્ધિથી સુંદર કરતા રૂપકંઠ ઉપર એક કેલ, એક ગવાળ વળી કેલ એમ ક્રમે ક્રમે એકેક કરી મધ્યમ ઝુમર જેવી પદ્ધશિલા અલંકૃત થાય છે. કેટલાક ત્રણ કેસ અને એક ગવાળને થર એમ પણ રડાવે છે. ગેળ રૂ૫કંઠમાં દેવરૂપ-કથાના દો તરે છે. કેઈ બ્રાસ કે હંસના ૩૫ કરે છે. જૈન પ્રાસાદમાં ચાલીશ તીર્થકર તેમના ચાયણી સાથે કરે છે. મધ્યમાં પદ્મશિલા સ્થાપનનું વિધિથી મુહુર્ત થાય છે. કારણ કે તે ઘણું જોખમી કામ છે. કેલ કાલાવાળું કામ ઘુમટનું કીંમતી કામ ન કરવું હોય તો ૫-૭-૯ કે ૧૧ થરે ગલતા ગલતાના નીકાળા કાઢીને ઘુમટ કરે છે. આ છેલી સાદી રીત સોળમી સદી સુધી હતી. મુસ્લીમ રાજ્ય કાળમાં સાદા ઘુમટે થવા માંડયા તેમાં ધ્રુવમાં સાંધો રાખવામાં આવે છે. વિતાનના ૧૧૧૩ વિવિધ પ્રકારે શિલ્પશાસ્ત્રમાં કહ્યા છે. તેમાં કોલ કાલાના થરો થાય તે ઉપરાંત લુમ લામસા મળના નીકાળાથી સંચી ગળ અગર રસ પણ કામ થાય છે. મુસ્લીમ રાજ્યકાળમાં ઘુમટે અંદર બહાર સાદા થવા માંડયા. તારાનું સ્થાન કમાને લીધું. ઘુમટની બહાર ઉપર સંવરણુને બદલે સન્યાસીના-મસ્તક જેવા ગેળ ઘુમટ થવા માંડયા. સંવરણુંની રચના સુંદર છે. જોકે તેવું વર્તમાન કાળમાં થોડા ફેરફાર સાથે સંવરણ શિલ્પકાર કરી રહ્યા છે તે શુભચિહ છે.
(४) विप्तान अर्थात् आकाश, चंदरवा, मंडपका धितान अर्थात् गुंबज छत, कोल