________________
अथ मंडाधिकार
રા
નરપીઠથી ભરણી સુધીના ઉયના સાડાદશ ભાગમાં દોઢ ભાગનું દંડ છાઘદાંતીયું છઠ્ઠું કરવું. અને નીકાળે પણ તેટલા એ ભાગના રાખવા, તે પર (દાખડી પર) અરધા ભાગનેા કેવાળ અને પાલ માંડપ ઉપર બહારના ભાગમાં કરવા તે શુભ જાણવું. અંદર પદ્મ વિસ્તારથી હાંશે વગેરે થર કરતા ગાળ
खा. १५-१६.
नरपीठसे भरणी तक के उदयके साढ़े दस भाग में देढ भागका दंड-छाथदांतीया छज्जा निर्गम करना । और निकाला भी उतना दो भाग का रखना ।
चतुष्कीका की छत शिलिंग-वितान
उसके पर ( दाबड़ीके पर ) आधे भागका केवाल और पाल मंडपके बाहरके भागमें करना । उसे शुभ जानना । अंदर पद विस्तारसें हांशो वगेरा थर फिरता गोल करना । १५-१६.
वितानानि विचित्राणि क्षिप्तान्युक्षिप्तकानि च । समतला नि ज्ञेयानि उदितानि त्रिधाक्रमात् ॥ १७॥