________________
=
=
=
अर्थ देवता दृष्टि पदस्थापनाधिकार
विष्णुस्थाने उमादेवी ब्रह्मस्थाने सरस्वती । सावित्री मध्यदेशे तु लक्ष्मी सर्वत्र दापयेत् ॥१८॥
भक्ते प्रासादगर्भाधं दशधा पृष्ठं भागतः पिशाच रक्षोदनुजाः स्थायागंधर्वगुह्यकाः आदित्यश्चंडिका विष्णु ब्रह्मेशानाः पदक्रमात् ।
समराङ्गण सधार પ્રાસાદના ગર્ભગૃહના અધમાં પછીત તરફના અર્ધા ભાગમાં દશ ભાગ કરવા તેની પછીતથી પહેલા ભાગમાં પિશાચ, બીજમાં રાક્ષસ, ત્રીજામાં દૈત્ય, ચોથામાં ગંધવ પાંચમાં યક્ષ છઠ્ઠામાં સૂર્ય, સાતભામાં ચંડી દેવી, આઠમામાં વિષ્ણુ, નવમામાં બ્રહ્મા અને દશયાપ્યાં શિવલિંગની સ્થાપના કરવી એમ અનુક્રમે પદ સ્થાપના જાણવી. સૂત્રધાર રાજસિંહ કૃત વાતુરાક પણ દશભાગગ જુદી રીતે કહે છે.
गर्भाद्ध दशभि भक्ते मध्येलिङ्गन्यसेत्तततः विधि हरिमुंमा सूर्य बुध शक जिनं तथा । मातृगणेश गंवान् यक्षान् क्षेत्रेशदानवान्
रक्षोग्रहान् क्रमान्मातः पिशाचं भित्तिकावधि ॥ वास्तुराज ગર્ભગૃહના પાછળના અર્ધભાગના દશ ભાગ કરવા. તેમાં મધે ગર્ભે શિવલિંગની સ્થાપના કરવી. ૧. બ્રહ્મા. ૨. વિણ ૩. ઉમા ૪. સૂર્ય. ૫. બુધ. ૬ ઈન્દ્ર છ જિન છે માત્ર ગણેશ ૯ ગંધર્વ યક્ષ અને ક્ષેત્રપાળ અને ૧૦ દસમા ભાગમાં દાનવ રાક્ષસ ગ્રહ ચંડી અને પિશાચની મૂર્તિની સ્થાપના અનુક્રમે કરવી. શ્રી જિનદત્ત સૂરિજીના નીતિશાસ્ત્રના ગ્રંથ વિવેવ વિરાર માં નીચે પ્રમાણે પાંચ ભાગ કહે છે.
બાલાર્મ નિત્તત્તર વંત્રા यक्षाद्याः प्रथमे भागे देव्यः सर्व द्वितीयके ॥१॥ जिनार्क स्कंद कृष्णानां प्रतिभाः स्युस्तृतोयके ब्रह्मा चतुर्थ भागे स्थालिंगभीशस्य पंचमे ॥२॥
:
વિદ્યાલ પ્રાસાદના ગર્ભગૃહના અર્ધા ભાગના ભીત તરફના અર્ધમાં પાંચ ભાગ કરી પહેલામાં યક્ષ, બીજામાં સર્વ દેવદેવીઓ, ત્રીજામાં જિન, સૂર્ય, કાર્તિક સ્વામી અને કૃષ્ણ ચોથામાં બ્રહ્મા અને પાંચમ ભાગમાં બ્રહ્મા અને મધ્ય ગર્ભમાં શિવલિંગની સ્થાપના કરવી.
આ પ્રમાણે સમશગણના બીજા મતે પ્રાસાદ તિલક અને વિવેકવિલાસના મતે આસન એટલે પબાગણ એવો અર્થ શિલ્પી વર્ગમાં પ્રવર્તે છે. પરંતુ ક્ષીરાણુવ દીપાર્ણવ અને અપરાજિત અને જ્ઞાનરત્નકેશ જેવા પ્રાચીન ગ્રંથ–પ્રતિમા સ્થાપનના વિભાગ કહે છે. તે દેવ પ્રતિમાનાં કાનના ગર્ભે, બાહુના ગર્ભે કે પગને ગર્ભે સ્થાપન કરવાનું સ્પષ્ટ કહે છે. બ્રહ્મા અને વિષ્ણુની મૂર્તિની સ્થાપના પ્રાચીન મંદિરમાં તે રીતે જોઈએ છીએ માં મૂર્તિ ફરતી ગર્ભગૃહમાં પણ પ્રદક્ષિણ ફરે તેટલી જગ્યા પાછળ રહે છે. પરંતુ જિન