________________
દ
क्षीराव अ. ११० क्रमांक अ.- १२
भाग सात भागका तीन भागकर एक भागका पीठ और बाकी के दो भागकी प्रतिमा करना । ४.
सप्तभागं भवेत्द्वारं षड्भाग त्रिधाकृतम् । द्विभागं प्रतिमामानं शेषं पीठस्यमुच्छ्रय ॥ ५ ॥
ગર્ભગૃહના દ્વારની ઊંચાઈના સાત ભાગ કરી ઉપરના એક ભાગ તજીને માીનાના છ ભાગના ત્રણ ભાગ કરવા. તેના બે ભાગની પ્રતિમા અને બાકી એક ભાગનું પીઠ ઊંચુ કહ્યુ છે, ૫,
गर्भगृहके द्वारकी ऊँचाईके सात भागकर उपरका एक भाग छोड़कर बाकी के छः भागके तीन भाग करना | उसके दो भागकी प्रतिमा और बाकी एक भागका पीठ ऊँचा कहा है । ५.
द्वारं षड् भागिकं ज्ञेयं त्रिधा पंच प्रकल्पयेत्
पीठे तु भाग मेकेन द्विभागे प्रतिमा भवेत् ॥ ६॥
ગર્ભગૃહના દ્વારની ઊંચાઈના છ ભાગ કરી ઉપરના એક ભાગ તજી આકીનાના ત્રણ ભાગ કરી એક ભાગનું પીઠ ઊંચુ કરવુ અને એ ભાગ ઊંચી પ્રતિમા लागुची २६.
गर्भगृह द्वारकी ऊँचाईके छः भागकर उपरके एक भागको छोड़कर बाकी के भाग तीन भागकर एक भागका पीठ ऊँचा करना। और दो भाग ऊँची प्रतिमा जानना |
६.
एवमध्ये प्रतिमाच अद्धे शयनासनं भवेत् । पीठमानं च नान्यत्र शेष स्थाने च निष्फलम् ॥ ७ ॥ जल शय्या प्रमाणेन द्वार विस्तार साधितम् अन्यथा च यदा अर्चा विस्तरं नैव लङ्घयेत् || २ ||
આ રીતે ઊભી પ્રતિમાનું માન જાણવુ', શયનાસન પ્રતિમાનું માન દ્વારાદયના અધ ભાગે રાખવું. જલશય્યાના શેષશાઈના માન પ્રમાણે દ્વારના વિસ્તાર સાધવે રાખવેશ દ્વાર વિસ્તારથી શય્યા સ્મૃતિના વિસ્તારનું લઘન કરવું નહિ અર્થાત્
(૨) શ્લોક ૢ ના બીજા પત્રમાં પદ્મ ના સ્થાને અન્ય પત્રામાં પંચ નો પાઠ વધુ મળે છે. પરંતુ ક્લાક ૪-૫ અને ૬ ના ક્રમથી લેતાં ષ પાડે યોગ્ય છે.
(२) श्लोक ६ के दूसरे पदमें षड्के स्थानपर अन्य प्रत्रोंमें पंचका पाठ ज्यादा मिलता है, लेकिन श्लोक ४, ५ और ६ के क्रमसे देखते षट् पाठ योग्य है ।