________________
॥ अथ प्रतिमा पीठ लिङ्ग मान ॥
क्षीरार्णव अ० ११० - क्रमांक अ० १२
श्री विश्वकर्मा उवाच
'देवता मुनिभिर्भाग पीठमान पीटभागमेकेन सार्द्ध भाग द्विभागमुत्तमं चैव देवपीठं यदि सम समात्किर्णः प्रतिमा लक्षणान्वितं ॥ २ ॥ महेश्वरस्य विष्णोश्च ब्रह्माचोमं संभवेत् ।
इति रेषांतो देवानां कर्तव्यं धिमता ॥ ३ ॥
मथोच्यते ।
मध्यमम् ॥ १ ॥ समुच्छ्रयं ।
શ્રી વિશ્વકર્મા કહે છે. પ્રાસાદના દેવ અને મુનિની મૂર્તિ અને પીઠ માન કહું છું. એક ભાગનું પીઠ કનિષ્ઠામાન, દોઢ ભાગનું પીઠ મધ્યમાન, અને એ ભાગનુ દેવપીડ ઊંચું એ ઉત્તમ માન જાવુ. કદીક પ્રતિમા અને પીઠ સમ ઊંચાઈના લક્ષણુના પણ થાય. તે મહેશ્વર વિષ્ણુ અને બ્રહ્મા ઊંચાઈના રેખાસ્ત્ર मान प्रमाणे पी मुद्धिमाने जगुवु १ १-२-३.
श्री विश्वकर्मा कहते हैं । प्रासादके देव और मुनिकी मूर्ति और पीठमान कहता हूँ । एक भागका पीठ कनिष्ठमान, डेढ भागका पीठ मध्यमान और दो भागका देवपीठका ऊँचा उत्तममान समझना । कभी प्रतिमा और पीठ समझना ऊँचाई के लक्षण भी होते है । वह महेश्वर विष्णु ब्रह्मा ऊँचाईके रेखासूत्र मानके अनुसार पीठ बुद्धिमानको समझना । १ १-२-३.
द्वारमष्ट विभक्तं च त्रिधा भक्तं सप्तभि:
पीठं च भाग मेकं तु शेषं च प्रतिमा मुने ! ॥ ४ ॥
પ્રાસાદના દ્વારની ઊંચાઈના આઠે ભાગ કરી ઉપરના એક ભાગ તજીને આાકીનાના સાત ભાગ કરી તેમાં ત્રણ ભાગ કરી એક ભાગનું પીઠ અને બાકી ના બે ભાગની પ્રતિમા હે મુનિ, કરવી. ૪
प्रासादके द्वारकी ऊँचाईके आठ भागकर उपरका एक भाग तजकर बाकी (૧) શ્લોક ૧ થી ૩ ની શુદ્ધિ માટે પ્રયાસ કરતાં જે અર્થ નિકળે છે તે આપવા પ્રયાસ કરેલ છે. છતાં પાઠાંતર અન્ય મળે તેા ઉત્તમ.
(१) श्लोक एक से तीनकी शुद्धिके लिये प्रयास करते जो अर्थ निकलता है यह देनेके लिये प्रयास किया है फिर भी पाठांतर अन्य मिले तो उत्तम है ।