________________
सांधार महाप्रासाद तलतर्शन
निरंधारप्रासाद तलदर्शन
अथ मंडोवर विभाग
Mer
Save
शुभमकुम
सांधा महाप्रसाद
जाद
bhayata
Sh
७५
साद
सांधार महाप्रासाद और निरंधार प्रासादका स्वरूप तलदर्शन मेरुमंडोवरे मंत्री भरण्यर्थेऽष्ट भागिका । पंच विंशतिका जंघा उद्धव त्रयोदशः ॥ ५ ॥ अष्टांशा भरणी शेषं पूर्ववत्कल्पयेत्सुधीः । सप्त भागा भवेन्मंची खुटछाद्यस्य मस्तके ॥ ६ ॥ पोडशांशा पुनर्जघा भरणी सप्त भागिका । शिरावटी चतुर्भागा पट्टः स्यात्पंचभागिकाः ॥ ५ ॥ सूर्याशे खूटछाद्यं च सर्वकामफलप्रदम् ।
આગળ નાગર મંડોવર ૧૪૪ ભાગના કહ્યો. પર ંતુો એ ત્રણ ભૂમિના મેરૂમ ડાવરની રચના કરવી હાય તો આગળ કહેલા. ભરણી સુધીના નવ થરનાવિભાગ ૧૧૦ના ઉપર બીજી ભૂમિના ઘરવાળા કહે છે. ભરણી ઉપર આઠ ભાગની માચી પચ્ચીસ ભાગની જંઘા, તેર ભાગને દેઢિયા, આઠ ભાગની ભરણી અને તે ઉપર આગળ બ્લેક ત્રીજાથી કહેલા થરે ફરી ચડાવવા એટલે દશભાર શિરા વટી, આઠ હમમતા વાળ બી વર્ગની સ્ત્ર તરા અને તેર ભાગનું છત્તું અમ મળી તે ૮ાા ભાગ થયા. એટલે ૧૧૦ના + ૮ા = ૧૯૮ ભાગ બીજી ભૂમિ સુધીની ઉભણી જાણવી,