________________
॥ अथ हारमान ॥
क्षीरार्णव अ० १०५-क्रमांक अ० ७ श्री विश्वकर्मा उवाच
एक हस्ते तु प्रासादे द्वारं च षोडशांगुलम् । इयं वृद्धिः प्रकर्तव्या चतुर्हस्तं यदा भवेत् ॥१॥ वेदांगुला भवेद्वृद्धि यविल्दशहस्तकम् । हस्ताविंशति मानेन हस्ते हस्ते त्रयंगुला ॥२॥ द्वयङ्गुला भवेद्यावत् प्रासादे त्रिंशहस्तके ।
अङ्गुलैक स्ततो वृद्धि यावत्यंचाश हस्तकम् ॥३॥ શ્રી વિશ્વકર્મા કહે છે. એક હાથના પ્રાસાદને સોળ આગળ ઊંચું દ્વાર કરવું તેવી રીતે ભેળસેળ આંગુલની વૃદ્ધિચાર હાથ સુધી કરવી. પાંચથી દશ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથે ચાર આંગળની વૃદ્ધિ કરવી. અગ્યારથી વિશ હાથ સુધીનાને પ્રત્યેક હાથે ત્રણ ત્રણ આગળની વૃદ્ધિ કરતા જવી. એકવીશથી" ત્રીશ હાથનાને બબ્બે આગળની વૃદ્ધિ કરવી. એકત્રીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે એકેક આગળની વૃદ્ધિ દ્વારના ઉદય માનમાં કરવી. ૧-૨-૩,
श्री विश्वकर्मा कहते हैं । एक हाथके प्रासादको सोलह अँगुल उँचा द्वार करना । इस तरह सोलह सोलह अंगुलकी वृद्धि चार हाथ तक करना । पाँचसे . दस हाथके प्रासादको प्रत्येक हाथपर चार चार अंगुलकी वृद्धि करना । ग्यारहसे बीस हाथके प्रासादको प्रत्येक हाथपर तीन तीन अंगुलकी वृद्धि करते जाना। इक्कीससे तीस हाथके प्रासादको दो दो अंगुलकी वृद्धि करना । इकतीससे पचास हाथ तककै प्रासादको प्रत्येक हाथपर एक एक अंगुलकी वृद्धि करके उदयमानमें करना । १-२-३.
नागरं च मिदं द्वारं उक्तं क्षीराणवे मुने । दशभांशे यदि हीनं द्वारं स्वर्गे मनोरमे ॥४॥ अधिक दशमे प्राज्ञ प्रासादे पर्वताश्रके ।
ताव क्षेत्रान्तरे प्राज्ञत्वामहंवादि मुनीश्वरः ॥५॥ ઉપરોક્ત કહેલું કારમાન નાગરાદિ જાતિ છંદના પ્રાસાદનું જાણવું છે મુનિ, આ ક્ષીણુંવમાં કહ્યું છે. કહેલા માનથી જે દશમે ભાગ હીન કરવાથી