________________
क्षोरार्णव अ. - १०४ क्रमांक अ.-६
નિરેધાર પ્રાસાદમાં માટી કે ઇંટના પ્રાસાદની ભિ ત–વિાલની જાડાઈ પ્રાસાદના ચેાથા ભાગે રાખવી પાષણના પ્રાસાદને પાંચએ કે છઠ્ઠાભાગે ભાગે ભિતા જાડી રાખવી. કાષ્ટ્રના કાર્યોમાં સાતમા ભાગે સાંધાર મહાપ્રાસાદોમાં આઠમા ભાગે અને ધાતુ અને રત્નના પ્રાસાદને પ્રાસાદના દશમા ભાગે ભિ તની જાડાઈ દિવાલ રાખવી..૧૪-૧૫
निरेधार प्रासादमें मिट्टी या ईंटके प्रासाद की दीवारका मोटापन प्रासाद के चौथे भागका रखना.। पाषाणके प्रासादको पाँचवे या छट्टे भाग में दिवारें मोटी करना । काष्टके फार्यमें सातवें भागमें-सांधार महाप्रासादों में आठवें भागमें और धातु और रत्नके प्रासादको प्रासादके दसवें भाग में दिवारका मोटापन रखना । १४-१५.
इति श्री विश्वकर्मा कृते क्षीरार्णवे नारदपृच्छायां प्रासादोदय मानाधिको शताग्रे चतुर्थोऽध्याय ॥२०७॥ (क्रमांक अ० ६)
ઈતિશ્રી વિશ્વકર્માં વિરચિત ક્ષીરાવ નારદ મુનીશ્વરે પૂછેલા પ્રાસાદના ઉય માનને શિલ્પ વિશારદ શ્રી પ્રભાશર આધડભાઈ સામપુરાએ રચેલી સુપ્રભા નામની ટીકાના એકસે यारमा अध्याय (१०४)
इतिश्री विश्वकर्मा विरचित क्षीरार्णव नारद मुनीश्वरके संवाद रूप प्रासादके उदय मानका शिल्प विशारद स्थपति श्री प्रभाशंकर ओघडभाईकी रची हुई सुप्रभा नामकी भाषा टीकाका एकसौ चौथा अध्याय । १०४. क्रमांक अ० ६