________________
अथ भिट्टमान
क्षीराव अ० १०२-क्रमांक अ०४ श्री विश्वकर्मा उवाच
एक हस्ते तु प्रासादे मिट्ट वेदाङ्गुलं भवेत् । हस्तादि पँच पर्यंत वृद्धिरेकैक मंगुलम् ॥१॥ पादोनमंगुलावृद्धि यावत्दशहस्तकम् ।
शताई हस्तमानेन करवृध्या गुलम् ॥२॥ - શ્રી વિશ્વકમી કહે છે. એક હાથના પ્રાસાદને ચાર આંગળ ઊંચું (જાડુ) ભિટ્ટ કરવું. બેથી પાંચ હાથનાને પ્રત્યેક હાથે એકેક આગળ અને છથી દસ આંગળાને પિણ પિણું આગળની વૃદ્ધિ કરવી. અગ્યારથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે અર્ધા અર્ધા આંગળની વૃદ્ધિ કરવી. ૧-૨.
श्री विश्वकर्मा कहते हैं-एक हाथके प्रासादको चार अंगुल ऊचा (मोटा) भिट्ट करना । दोसे पाँच हाथके प्रासाद को प्रत्येक हाथ पर एक एक अंगुल और छः से दस हायके प्रासादको पौने पौने अँगुलकी वृद्धि करना । ग्यारहसे पचास हाथ तकके प्रासादको प्रत्येक हाथपर आधे आधे अँगुलकी वृद्धि करना । १-२.
एवं त्रिपुष्पकं चैव हस्त्रा चतुर्थाशकृत् । तृतीया च तदुर्धन कर्तव्यं तद्विचक्षणे ॥३॥ प्रथमं निर्गमें कार्य चतुर्थी शेन महामुनि ।
द्वितीया तृतीयांशेन तृतीयं च तत् ॥४॥ એ ભિટ્ટ પુષ્પ સમાન ઉપરાપર ત્રણ કરવા. પિતાપિતાનાથી ચેથા અંશ જડાઈમાં ઓછા રાખતા જવું એવું વિચક્ષણ બુદ્ધિમાન શિલ્પીએ કરવું. હે મહામુનિ નારદજી ! પહેલા ભિટ્ટને નીકાળે તેની ઊંચાઈના ચેથા ભાગ રાખ એ રીતે બીજા અને ત્રીજા ભિટ્ટને નીકાળો રાખવે. તે ત્રીજા ભિટ્ટ ઉપર પીઠ કરવું ૩-૪.
यह भिट्ट पुष्पसमान उपरपर तीन करना। अपने अपने से चौथे अंश के मोटेपनमें कम रखते जाना। ऐसा विचक्षण बुद्धिमान शिल्पीको करना चाहिये। हे महामुनि नारदजी ! पहले भिट्टका नीकाला उसकी ऊँचाई के चौथे भागमें रखना। इस तरह दूसरे और तीसरे भिट्टका नीकाला रखना। तीसरे मिट्टो पर पीठ बनाना । ३-४.