SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ કત્રિોગ પડવા થાવર૪પરિહરે, બીજે ભૂગ વારેણ, ત્રીજે સુરગુરૂ નંદિયે, ચોથે બુધવારે પાંચમ મંગલ છઠ સોમ, સાતમ રૂંધી ભાણ, લીહ મ કા જેશીયા કુલિક એહ પ્રમાણ છે -જોઈશહીર. તિથિ) ૧ | ૨ વાર નિા સુદ ગુર/બુદ્ધ | | સે હું તિથિ અને વારને સરવાળે આઠ થાય તે કુલિક પેગ થાય. આને માંકડું અથવા ચાચાનું ઘર ગણે છે અને તે વન્ય છે. કાગ રવિ બારસ શશી ઈગ્યારશી ભોમ દશમ નવમી બુધ ગુર અમી ભૂગુ સત્તરમી શનિ છઠ્ઠી કકહેણું ૧૬૯ વાર સે | ચં! મં! | | શુ | ઉપરના વારે નીચેની તિથિ મલવાથી કઈ યોગ થાય છે, ને તેમાં જેઓનાં ગ્રહ જન્મ નક્ષત્રો મલવાથી કાલગ થાય છે. કર્ક એટલે કર્કટ, ક્રન્ચ અને કડા એ બધાં એકજ નામ છે. તેમાં નિષેધ કાર્યો આ પ્રમાણે છે – ઉગ્નકા શોરકાલે કર્ક (વેદિક હમ્નસા વિધવા કન્યા શોરે મૃત્યુ સમાદિસેતુ સરકાલ એટલે બાળકના વાર ઉતરાવવાને સમય તથા જનોઈ વખતે અને નવીન દીક્ષા આપતાં વાળ કહાવી નાખવામાં આવે છે તે સમય. * શનિવાર
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy