________________
ભાવાર્થ-આ બહુજન્મના નક્ષત્રમાં વિવાહ ન કરવો જોઈએ અને કરે તો વિધવા થાય, દેશાટન કરે તે મરણ થાય, પ્રતિષ્ઠા કરે તે દેવસ્થાનને નાશ થાય, કેઈની નોકરી કરે તે પણ નિષ્કલ જાય, ખેતી કરે તે અનાજ પાકે નહિ, ઘર પ્રવેશ કરે તે અગ્નિને ઉપદ્રવ થાય, વિદ્યારંભ કરે તે મૂર્ખ રહે. નવું વસ્ત્ર પહેરે તો સળગી જાય અથવા ફાટી જાય, પંચમહાગ્રતાદિ વ્રત લે તે વ્રતનો ભંગ થાય; પંચમહાવ્રતનો પ્રચાર જેમ ધર્મમાં જ છે એટલે બીજા ધર્મોમાં સંન્યાસી વગેરે થાય તે પણ વ્રતનો ભંગ થાય. સુષ અદા બિરુ રહિ પુખ સિસિ સિતભિસાચ નિવારા ગુરૂ વિસાહા વિજિજય સન્ ગઈ સવાઈ
પાઠાંતરે-વિશેષ કરીને વિવાર ભરણી તથા મંગળવાર ઉત્તરાષાઢા નક્ષત્ર હેય તે શત્રુગ જાણ.
વાર સ
ચ | મે ||થી ૨
નક્ષત્રમાં પુષક-વા આવિ | શત
–-તિષસાર ગાથા ૧૯૭
અમલ જશવિજયજીના નાના બળી ગએલા હીરકલશમાંથી યાદો
|| ચંદ્ર મંગલ બુધ | ગુરા શુક્ર | શનિવાર 1 વાર
અt
અશ્વમ-આ
- ફિ-અનુરો–રવા. હરે, ૧-જાનું
વાર અને તિથિના સોગથી થતા અશુભ ચગે