________________
ગ્રંથાન્તરે–ઉગામૃત રેગ: લાભ શુભ ચલ કાલ: વારાદિષ ષષષષ્ઠયાશ્ર દિવારોત્રી પંચમા:
રાત્રિના ચોઘડીયાં
વાર
રવિ સોમ મંગળ બુધ ગુરૂ શુક્ર શનિ ૧ જીભ ચલ કાલ ઉદ્વેગ અમૃત રોગ લાભ ૨ અમૃત રોગ લાભ શુભ ચલ કાલ ઉદ્વેગ
ચલ કાલ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ IFામ લાભ શુભ ચલ કાલ ઉદ્વેગ અમૃત ૫ - ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ ૬ લાભ શુભ ચલ કાલ ઉદ્વેગ અમૃત રાગ 9 ઉઠેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાલ
૮ રાભ ચર કાલ ઉદ્વેગ અમૃત રોગ લાભ જે દીવસે સવારમાં જે ચોઘડીયું હોય તેનાથી આગળ છઠ્ઠા વારનું પહેલું ચોઘડીયું તે સવારના વારનું બીજું આવે તે વારથી છઠ્ઠા વારનું ત્રીજુ ચાઘડીયું એમ ગણતાં આઠમું જે સવારમાં હોય તે જ બીજીવાર સાંજે આવે. અથવા છઠ્ઠો આગળ ન ગણે તો પાછલા ત્રીજા વારનું પહેલું તે આ વારનું બીજું. તેના થી પાછલા ત્રીજા વારનું તે ત્રીજું એમ ગણવું. જેમકે રવીવારે પહેલું ઉદ્વેગ, બીજુ શુ કરનું પહેલું તે રવીનું બીજુ, પછી બુધનું પહેલું તે રવીનું ત્રીજું એમ ગણવું. અને રાત્રે પહેલું એટલે રવીથી પાંચમે વાર ગુરૂ તેનું પહેલું શુભ, તે રવીની રાત્રે પહેલું આવે. વળી ગુરૂથી પાંચ વાર સેમ તેનું દિવસનું પહેલું અમૃત, તે રવીની રાત્રે બીજું આવે. એમ દરેક પાંચમાં વારનું પહેલું એમ ગણવું.
શુભ ૧ ચલચ ૨ કાલંચ ૩ ઉગા ૪ મૃત ૫ રેગ ૬ લાભ ૭. આ પ્રમાણે રાત્રિનાં દરેક વારનાં પહેલાં ચોઘડીયાં અનુક્રમે