________________
પાસ વદ પાંચમને મા નક્ષત્ર હોય. ચૈત્ર સુદી, ભાદરવા વા, આસા વદ અને ફાગણ સુદી છઠને રાહિણી નક્ષત્ર હોય. અસાડ સુદ્રી, પોષ વદ અને શ્રાવણ સુદી સાતમને. હસ્ત નત્ર હાય. જેઠ વદ, માગશર સુદી અને પોષ વદ આઠમે પૂર્વાભાદ્ન પદ નક્ષત્ર હાય. અસાડ ૧૪, માહ સુદી અને શ્રાવણ વદ નામને કૃત્તિકા નક્ષત્ર ડાય. અસાડ ૧૪, શ્રાત્રણ વદ, પાષ સુદી અને માહ સુદી અગીયારસને શહિણી નક્ષત્ર હોય. ચૈત્ર સુદી, શ્રાવણુ વદ, ભાદરવા વદ અને ફાગણ સુદી બારસને અદ્વેષા નક્ષત્ર હોય. વૈશાખ સુટ્ટી, જેઠ સુદી અને કારતક વદ તેરશને સ્વાતિ નક્ષત્ર હાય. આતિષિ યુક્ત નક્ષત્ર હોય તા શુભ કાર્યમાં નિતિ છે. ઉપરનાં તિથિ નક્ષત્ર અમુક માસ, પક્ષમાંજ હોય છે. પરંતુ અધિક માસ ગા હાય કે આવો હાય અથવા તિથિ નક્ષત્રનો વધાટ ભાગન પાછળ તથા પાસે પાસે થવાના સંભવ હોવાથી ઉપરતું સ્પષ્ટીહેરણું કર્યું છે.
પાંચ પ.
કૃષ્ણ પક્ષની આઠમ, ચૌદશ, અમાસ, પૂર્ણિમા અને સૂર્ય સક્રાંતિ એસે તે દિવસ આ પાંચ દિવસે પૂણ્યકારક પણીના ઢાવાયી એ પણ મુહુર્તમાં નિહિત છે.
સર્વ કાર્યંને વિષે શુભાક્ષુષ તિથિ
શુકલાંતે પ્રતિપદા શ્રેષ્ઠા, દ્વિતીયા કાર્ય સાધિની 1 તૃતીયા ક્ષેમમારાગ્ય, ચતુથી લાગમમ પંચમી ચ શ્રિયે નિત્ય, ષષ્ઠી અ કપ્રિયા । અન્નપાન સમાયુક્તા, સપ્તમૌ સુખદાયિકા અજીમી વ્યાધિ મઝુલા, નવમો મરણ ધ્રુવ દમી ચ જયે નિત્ય, એકાદશી હિરણ્યદા દ્વાદશી પ્રાણ સદેહા, સર્વ સિદ્ધા ત્રયેાદી ! ચુલાના દેિ વા કૃષ્ણા, વનીયા ચતુર્દશી
૧ પૂનમ પછીની પાવે ઉત્તમ ગણવી.
unl
"ર
nau
॥૪॥